ધન્યાશ્રી વળી કહું વાત અનુપમ એકજી, સુણજો સહુ ઉર આણી વિવેકજી; કહું સત્યવાદી રાય શિબિની ટેકજી, મૂકી નહિ નૃપે મૂવા લગે છેકજી. ૧ ઢાળ છેક ટેક તજી નહિ, દિયે દેદેકાર કરી દાન; જે જે માગે તે તે આપે તેને, બહુ કરી સનમાન. ૨ ભૂખ્યો પ્યાસો કોઈ પ્રાણી આવે, માગે મનવાંછિત…
ગપ્ર–૩૧ :નિશ્ચય વડે મોટયપનું
પ્રતિપાદિત વિષય : ૧. નિવૃત્ત ભક્ત અને સેવક ભક્તની તુલના. ર. ભક્ત અને અસુરનું લક્ષણ. ૩. ભગવાન અને ભક્તમાંથી ગુણ ગ્રાહકતાભક્તપણું, દોષ ગ્રાહકતા આસુરીપણું. મુખ્ય મુદ્દા : ૧. ભગવાન અને સંતની સેવા કરે છે તે શ્રેષ્ઠ છે. ભગવાન અને સંતની સેવા થતી નથી તે અસમર્થ સમાન છે. ર. અવળી બુદ્ધિવાળાને…
ગપ્ર–૩૦ : ઘાટના ડંસ બેઠયાનું
પ્રતિપાદિત વિષય : ઘાટનો ડંસ ક્યારે બેસે અને તેની નિવૃત્તિનો ઉપાય. મુખ્ય મુદ્દા ; ૧. રજોગુણમાંથી ડંસ બેસે છે એટલે અંતરમાં પડેલી વાસના ઉત્તેજીત થાય છે. ર. કથાવાર્તાને અંતઃકરણ અને જીવમાં ધારવી. વિવેચન :– આ વચનામૃત મનના ઘાટનો ડંસ બેઠા–ન બેઠાનું છે. મનમાં ઘાટનો ડંસ બેસવો એટલે મનના ઘાટને અનુરૂપ…
ગપ્ર–ર૯ : ધર્માદિકનું બળ વૃદ્ધિ પામ્યાનું, પ્રારબ્ધ, કૃપાને પુરુષ પ્રયત્નનું
પ્રતિપાદિત વિષય : ધર્મે સહિત ભક્તિનું બળ વૃદ્ધિ કેમ પામે ? મુખ્ય મુદ્દા: ૧. સારા દેશકાળનું સેવન કરવું. ર. સત્પુરુષનો સંગ કરવો. વિવેચન :– આ વચનામૃતમાં ગોપાળાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછયો છે કે હે મહારાજ ! ધર્માદિ અંગે સહિત જે ભકિત, તેનું બળ વૃદ્ધિ કેમ પામે ? ત્યારે તેનો…
ગીતા અધ્યાય-૦૪, શ્લોક ૨૪ થી ૩૨
ફળસહિત જુદા જુદા યજ્ઞોનું કથન ब्रह्मार्पणं ब्रह्म हविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम् ।।ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ।।२४।। અર્થઃ જે યજ્ઞમાં અર્પણ બ્રહ્મ છે. હોમવાનું દ્રવ્ય બ્રહ્મ છે. અર્પણ કરનારો બ્રહ્મ છે. અગ્ની પણ બ્રહ્મ છે. અને બ્રહ્મમાં રહેવાવાળા યોગી દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય ફળ પણ બ્રહ્મ છે. ब्रह्मार्पणं…. આગળના શ્લોકોમાં કર્મને જ્ઞાનાકારપણે…
ગપ્ર–ર૮ : અર્ધબળ્યા કાષ્ઠનું, વધવા–ઘટવાનું
પ્રતિપાદિત વિષય : સત્સંગમાંથી પાછા પડવાનું અને વૃદ્ધિ પામવાનુ લક્ષણ. મુખ્ય મુદ્દા: ૧. પોતાની સરસાઈ મનાવી તે સત્સંગમાંથી પાછો પડવાનો ઉપાય છે. તે જયાં સુધી સત્સંગમાં રહે ત્યાં સુધી દુઃખી રહે છે. ર. પોતાના કરતાં ભક્તોની સરસાઈ મનાય તો સત્સંગમાં વૃદ્ધિ અને સત્સંગનું સુખ હૃદયમાં આવે છે. વિવેચન :– આ…
ગપ્ર–ર૭ : ભગવાન અખંડ નિવાસ કરી રહે તેવી સમજણનું
પ્રતિપાદિત વિષય : ભગવાન ભજવા માટેની સમજણ (નિર્ણય,નિશ્ચય)નું વચનામૃત. મુખ્ય મુદ્દા: ૧. ભગવાન ભજવા માટે અંતરમાં આ નિર્ણયો કરે તો સારી રીતે ભગવાન ભજાય. ર. જગતના કર્તાહર્તા મહારાજ છે. ૩. મહારાજને ભજવા અથવા રાખવા માટે ગમે તેટલી મુશ્કેલીઓ આવે તો હસતે મુખે સહન કરવાનો નિર્ણય અને તૈયારી હોવી જોઈએ. ૪.…
ગપ્ર–ર૬ : સાચા રસિક ભક્તનું – નિર્ગુણભાવનું
પ્રતિપાદિત વિષય :સાચી રસિકતા કઈ ?મુખ્ય મુદ્દા:૧. રસિક ભકતને જો ભગવાનના સ્વરૂપ વિના બીજે ઠેકાણે રસ જણાય તો તે મોટી ખોટ્ય છે.ર. પરમાત્મામા રસિકતા જણાય તે જ સાચા અર્થમાં મોક્ષ પ્રદાન કરનારી રસિકતા છે.૩. પરમાત્મામાં પણ રસિકતા હોય અને જગતના વિષયોમાં પણ રસિકતા હોય તે રસિકતા ખોટી છે.વિવેચન :–આ વચનામૃત…
ગપ્ર–રપ : વીસ કોસના પ્રવાહનું
પ્રતિપાદિત વિષય : સ્વધર્મે સહિત ભક્તિ કરવા છતાં પૂર્ણકામપણું મનાતું નથી. મુખ્ય મુદ્દા : ૧. આત્મનિષ્ઠા વિના અધ્યાત્મ ખામીઓ જલ્દી દૂર થતી નથી. ર. ભગવાનના મહિમા વિના પૂર્ણકામપણું આવતું નથી. વિવેચન :– પ્રસ્તુત વચનામૃતમાં મહારાજ કહે છે કે સ્વધર્મે યુકત એવો જે ભગવાનનો ભક્ત તેના અંતરને વિષે પોતાનું યથાર્થ પૂર્ણકામપણું…
ગપ્ર–ર૪ : જ્ઞાનની સ્થિતિનું – માહાત્મ્ય રૂપી ખટાઈનું
પ્રતિપાદિત વિષય : જ્ઞાને કરીને સ્થિતિનું પ્રતિપાદન. મુખ્ય મુદ્દા : ૧. ભગવાનનો મહિમા સમજવાથી અંતરના દોષોની નિવૃત્તિ થાય છે. ર. ભગવાનને નિર્દોષ સમજવાથી પણ અંતરના દોષોની નિવૃત્તિ થાય છે. વિવેચન :– મહારાજ કહે છે કે જે રીતે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે તે કહીએ છીએ. તે જ્ઞાન કેવું છે ?…
ગીતા અધ્યાય-૦૪, શ્લોક ૧૯ થી ૨૩
યોગી મહાત્મા પુરુષોનાં આચરણ અને એમનો મહિમા यस्य सर्वे समारम्भा: कामसंकल्पवर्जिता:।ज्ञानाग्निदग्धकर्माणं तमाहु: पण्डितं बुधा:।।१९।। અર્થઃ જેનાં સર્વ શાસ્ત્રસંમત કર્મો કામના કે સંકલ્પ વિના થાય છે તથા જેનાં બધાંય કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયાં છે, એ પુરુષને જ્ઞાનીજનો પંડિત કહે છે. यस्य सर्वे समारम्भा: कामसंकल्पवर्जिता: વિષયોનું વારંવાર ચિંતન થવાથી તેમની…
ગપ્ર– ર૩ : પાણીનો ઘડો ઢોળ્યાનું, સ્થિતિમાં રહેવાનું
પ્રતિપાદિત વિષય : ભગવાનના ભક્તને ભગવાનને ભજવાની રીતિ મુખ્ય મુદ્દો : દેહાત્મબુદ્ધિનો ત્યાગ કરીને આત્મભાવથી ભગવાનને ભજવા એ જ ભગવાનને ભજવાની સાચી, શ્રેષ્ઠ અને નિર્વિધ્ન રીતિ છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ વાત કરે છે કે વાસુદેવમાહાત્મ્ય નામે જે ગ્રથ છે તે અમને અતિશય પ્રિય છે. કેમજે ભગવાનના ભક્તને ભગવાનને…
ગપ્ર–રર : સ્મૃતિ વિના ગાયું તે ન ગાયા જેવું છે
પ્રતિપાદિત વિષય : વાજિંત્ર વજાડીને કીર્તન ગાનની સાથે ભગવાનની મૂર્તિની પણ સ્મૃતિ રાખવી. મુખ્ય મુદ્દો : સંગીત ભક્તિમાં મદદ થાય તેવું આયોજન કરવું. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કહે છે કે મૃદંગ, સારંગી, સરોદા, તાલ ઈત્યાદિક વાજિંત્ર વગાડીને કીર્તન ગાવવાં તેને વિષે જો ભગવાનની સ્મૃતિ ન રહે તો એ ગાયું…
કડવું-31
ધન્યાશ્રી ત્યારે રાય બોલિયા થઈ પ્રસન્નજી, ભલે તમે આવિયા મારે ભવનજી; આપીશ હું તમને મારું આ તનજી, તે જાણજ્યો તમે જરૂર મનજી. ૧ ઢાળ જરૂર તમે જાણજ્યો, આપું ઉતાવળું આ દેહ; વિલંબ તેની નથી વળી, સાચું માનજ્યો નથી સંદેહ. ૨ ત્યારે ત્યાં મોરુધ્વજને તેડાવિયો, આપી રાજગાદી એહને; પુત્ર પ્રજાને પાળજો,…