પ્રતિપાદિત વિષય : વાજિંત્ર વજાડીને કીર્તન ગાનની સાથે ભગવાનની મૂર્તિની પણ સ્મૃતિ રાખવી. મુખ્ય મુદ્દો : સંગીત ભક્તિમાં મદદ થાય તેવું આયોજન કરવું. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કહે છે કે મૃદંગ, સારંગી, સરોદા, તાલ ઈત્યાદિક વાજિંત્ર વગાડીને કીર્તન ગાવવાં તેને વિષે જો ભગવાનની સ્મૃતિ ન રહે તો એ ગાયું…

ધન્યાશ્રી ત્યારે કુમુદ્વતીને કહે દ્વિજ આમજી, નારી અંગ નરનું પણ વેદે કહ્યું વામજી; માટે અંગ તારું નાવે એને કામજી, એણે તો લીધું છે દક્ષિણનું નામજી. ૧ ઢાળ નામ લીધું છે દક્ષિણનું, રાણી કુંવરનું વે’રેલ; એવું લઈને આવજ્યે, આપ્યું હોય હરખે ભરેલ. ૨ ત્યારે મહિપતિ કહે મ બોલો કોઈ, સહુ રહો…

ધન્યાશ્રી ત્યારે રાય બોલિયા થઈ પ્રસન્નજી, ભલે તમે આવિયા મારે ભવનજી; આપીશ હું તમને મારું આ તનજી, તે જાણજ્યો તમે જરૂર મનજી. ૧ ઢાળ જરૂર તમે જાણજ્યો, આપું ઉતાવળું આ દેહ; વિલંબ તેની નથી વળી, સાચું માનજ્યો નથી સંદેહ. ૨ ત્યારે ત્યાં મોરુધ્વજને તેડાવિયો, આપી રાજગાદી એહને; પુત્ર પ્રજાને પાળજો,…

પ્રતિપાદિત વિષય : ભગવાનને અતિ પ્રસન્ન કરવાનો ઉપાય. મુખ્ય મુદ્દા : ૧. અક્ષર મુક્તની પંકિતમાં ભળવું છે તેવો નિર્ણય. ર. અખંડ ચિંતવન. ૩. જગત સંબંધ વિચ્છેદ. ૪. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કહે છે કે જે હરિભક્તના મનમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય તેને…

પ્રતિપાદિત વિષયઃ કયું અજ્ઞાન અતિશય મોટું છે ? અને મોટામા મોટો અજ્ઞાની કોણ ? મુખ્ય મુદ્દોઃ જે પોતે પોતાના સ્વરૂપને જાણતો નથી તે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. વિવેચન :- અહી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછયો છે કે, અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની તે કોણ છે ? પ્રશ્ન થોડો વિચક્ષણ છે. અજ્ઞાની કોણ છે…

ધન્યાશ્રી તેને મેં કરી બહુબહુ વિનતિજી, પણ વાઘે ન માની મારી એક રતિજી; મારે તો પડિ ત્યાં વિકટ વિપત્તિજી, તે જોઈ સિંહ કહે સુણ્ય શુભમતિજી. ૧ ઢાળ શુભમતિ સાંભળ્ય સહિ, મૃગપતિ ન મૂકે મુખથી; બહુ દિને મળ્યો બાળક તારો, ઘણું પિડાણો હતો ભૂખથી. ૨ એમ કરતાં હોય ઉગારવો, તો તું…

સગુણ ભગવાનનો પ્રભાવ અને કર્મયોગનો વિષય શ્રીભગવાન બોલ્યા इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम्‌।विवस्वान्‌मनवे प्राह मनुरिक्ष्वाकवेऽब्रवीत्‌।।१।। અર્થઃ આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો, સૂર્યે પોતાના પુત્ર વૈવસ્વત મનુને કહ્યો અને મનુએ પોતાના પુત્ર રાજા ઈક્ષ્વાકુને કહ્યો. અહીં इमम्‌योगम्‌ શબ્દથી કર્મયોગ કહ્યો છે. કારણ કે ભગવાને જે પરંપરાનો ઉલ્લેખ-સૂર્ય, મનુ, ઈક્ષ્વાકુ વગેરે…

ધન્યાશ્રી વળી કહું વાત એક અનુપજી, ભક્ત એક રત્નપુરીનો ભૂપજી; નામ મયૂરધ્વજ સદાય સુખરુપજી, કરે યજ્ઞ હોમે હવિષ્યાન્ન તૂપજી. ૧ ઢાળ હોમે હવિષ્યાન્ન જગન કરે, ભલો ભક્ત સત્યવાદી સઈ; ત્યાં શ્રીકૃષ્ણ અર્જુન આવિયા, વેષ વિપ્રનો લઈ. ૨ કૃષ્ણ થયા કૃષ્ણ શર્મા, અર્જુન થયા તેના શિષ્ય; યજ્ઞશાળામાં આવિયા, જ્યાં બેઠા હતા…

પ્રતિપાદિત વિષય : ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભકિત એ ચારેય ગુણને એકબીજાની અપેક્ષા છે. મુખ્ય મુદ્દો   એ ચારેય ગુણ સિદ્ધ કરવા. વિવેચન :- આ વચનામૃતમાં મહારાજ કહે છે કે પોતાના આત્યંતિક કલ્યાણને ઈચ્છતો હોય તેણે એકલી આત્મનિષ્ઠા, પ્રીતિ, વૈરાગ્ય તથા સ્વધર્મ એમ એક એક ગુણથી કાર્ય સરતું નથી. ચારે…

( રાગ : સિંધુ ) કઠણ કસોટી મોટી મહારાજની, સહી રહે વળી કોઈ સંત શૂરા; જેમ જેમ દુઃખ પડે આવી દેહને, તેમ તેમ તેમ પરખાય પૂરા. કઠણ૦ ૧ જેણે પાડી છે આંટી મોટી જીવમાં, મન માન્યું છે મરી કરી મટવું; ભર અવસર પર ધરધરી, ફરી ખરી હાક વાગ્યે નથી જ…

પ્રતિપાદિત વિષય : ૧. પંચવિષયનો વિવેક. ર. સંગતિનો વિવેક. ૩. કોઈનો વાદ ન લેવો. ખાસ કરીને મહારાજની ક્રિયાનો વાદ ન લેવો. મુખ્ય મુદ્દા : ૧. મુક્તિમાં મુખ્ય કારણ શાસ્ત્રોક્ત આચરણ છે. ર. જે પંચવિષય બંધન કરે છે તેના તે જ જો વિવેકપૂર્વકને ભગવાનના સંબંધયુક્ત થાય તો મુક્ત કરનારા બને છે.…

ધન્યાશ્રી ફૂટયું જળ ઠામ કૂપ ઉંડો અપારજી, પ્યાસા રહ્યાં એહ રાજા સહિત ચારજી; પડ્યું દુઃખ એવું તોય પામ્યાં નહિ હારજી, વળતો રાયે એમ કર્યો વિચારજી. ૧ ઢાળ વિચાર કરી એમ બોલિયા, મળ્યું અન્ન કેટલેક દન; ભલે આવ્યું અર્થ અભ્યાગતને, એમ કહી થયા પ્રસન્ન. ૨ ત્યારે ટળી અઘોરી તર્ત થયા, ધર્મ…

ધન્યાશ્રી સુણો વળી કહું રંતિદેવની રીતજી, ભક્ત પ્રભુનો પૂરો પુનિતજી; સહ્યાં તેણે દુઃખ શરીરે અગણિતજી, કહું તેની વાત સુણો દઈ ચિત્તજી. ૧ ઢાળ કહું વાત રંતિદેવની, કરે નિજ નગરનું રાજ; પોતે પોતાની પ્રજા પાસે, રખાવે બહુ અનાજ. ૨ એમ કરતાં આવી પડ્યો, બાર વરસનો વળી કાળ; એકાદશ વરસ અન્ન પો’ચિયું,…

પ્રતિપાદિત વિષય : સત્સંગમાં રહેલ કુસંગને દૂર કરવો. મુખ્ય મુદ્દો : ભગવાનના મહિમાને ઓથે ભગવાનની પ્રસન્નતાના સાધનોનો મહિમા ઘટવો ન જોઈએ. તેનો ઘાત થવો ન જોઈએ. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કહે છે કે સત્સંગમાં કુસંગ નભ્યો જાય છે તેને આજે કાઢવો છે. તે સત્સંગમાં કુસંગ તે શું ? તો…

પ્રતિપાદિત વિષય : ભગવાનના ભક્તને સત્‌–અસત્‌નો વિવેક. મુખ્ય મુદ્દા : ૧. પોતાના અવગુણનો ઓળખીને ત્યાગ કરી દેવો. ર. સંતના પોતાના સાચા આત્મસ્વરૂપનું ભાન કરવું. વિવેચન :– આ વચનામૃતમાં સત્‌–અસત્‌ના વિવેકની ચર્ચા કરી છે. વચ.ગ.પ્ર. ૬મા હિતાહિતના વિવેકની વાત કરી છે. હિતાહિતનો વિવેક તો જ જાળવી શકાય જો વસ્તુની સાચી ઓળખાણ…

ધન્યાશ્રી જ્યારે જાય વો’રવા વસ્તુ અમૂલ્યજી, ત્યારે જોઈએ કરવો મનમાંય તૂલજીઃ દેશે ત્યારે જ્યારે મુખે લેશે માગ્યું મૂલ્યજી, એહ વાત કહી કથીનથી એમાં ભૂલ્યજી. ૧ ઢાળ ભૂલ્યે કરે મનસૂબો મનમાં, તે વિનાપૈસે પૂરો ન થાય; તેમ શ્રદ્ધાહીનની ભગતી, તે પણ તેવી કે’વાય. ૨ નથી વિત્ત વો’રે અજિયા, કરે હાથી લેવાની…

પ્રતિપાદિત વિષય : જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય તેનાં લક્ષણો. મુખ્ય મુદ્દો : જેના હૃદયમાં સાચી ભક્તિ હોય અથવા એકાંતિકતા હોય તેના લક્ષણો. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે જે ”…ભગવાન તથા સંત તે મને જે જે વચન…

પ્રતિપાદિત વિષય : ૧.મહારાજે કહેલી વિશિષ્ટ પરિસ્થિતિમાં કોણ શ્રેષ્ઠ ? ત્યાગાશ્રમી કે ગૃહસ્થાશ્રમી ભકત. ર. અંતે યા મતિઃ સા ગતિઃ શ્રુતિનો આપણે ગ્રહણ કરવા યોગ્ય અર્થ શું છે ? મુખ્ય મુદ્દા : ૧. ગૃહસ્થની પ્રતિકૂળતાઓ તેને ભગવાનને માર્ગે જવામાં મદદરૂપ થઈ શકે છે. ર. ત્યાગાશ્રમીને વિશેષ અનુકૂળતાઓ ભગવાનને માર્ગે જવામાં…

ધન્યાશ્રી માગો હરિશ્ચંદ્ર આપું તુજનેજી, તમથી વા’લું નથી બીજું મુજનેજી તમને પીડ્યા સુણી સુરેશની ગુજનેજી, ઘટે એવું કામ કરવું અબુજનેજી ૧ ઢાળ અબુજ એવું કામ કરે, જેને ડર નહિ હરિતણો; માટે માગો મુજ પાસથી, હું તો રાજી થયો ઘણો. ૨ ત્યારે હરિશ્ચંદ્ર બોલિયા, ધન્ય તમે થયા પ્રસન્ન; એથી અધિક બીજું…

પ્રતિપાદિત વિષય : દરેક દેહમાં ભિન્ન ભિન્ન જીવ રહેલો છે. મુખ્ય મુદ્દો : સંબંધીઓમાં ૠણાનુબંધ મુખ્ય છે. તેથી વધુ દુઃખિત થઈ ન જવું. વિવેચન :– આ વચનામૃતમાં સદ્‌. શ્રી નિત્યાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછયો છે કે અનેક દેહોમાં એક જ જીવ છે કે જેટલા દેહ છે તેટલા અલગ અલગ…

પ્રતિપાદિત વિષય : વાસના તથા એકાંતિકના સ્વરૂપનું નિરૂપણ. મુખ્ય મુદ્દો : વિષય સંબંધી પ્રબળ ઈચ્છા થાય છે તેને વાસના કહેવાય ને ભગવાન મેળવવાની પ્રબળ ઈચ્છા જેને હોય તેને એકાંતિક ભક્ત કહેવાય. વિવેચન :– આ વચનામૃતમાં બ્રહ્માનંદસ્વામીએ પ્રશ્ન પૂછયો કે હે મહારાજ, વાસનાનું શું રૂપ છે ? ત્યારે મહારાજ કહે કે…