પ્રતિપાદિત વિષય : શરીર–શરીરીમાં વિલક્ષણપણું શું છે ? મુખ્ય મુદ્દા : ૧. વ્યાપ્ય, આધીન અને અસમર્થપણાથી આત્મા શરીર બને છે. ર. વ્યાપક, સ્વતંત્ર અને સમર્થપણાથી ભગવાન શરીરી બને છે. વિવેચન :– આ વચનામૃતમાં ખાસ કરીને ભગવાન અને જીવ, જગત વચ્ચેનો શરીર–શરીરી સંબંધ છે તે વિષે વાત કરી છે. ભગવાન શરીરી…
ગમ–૧૧ : આમયો યેન ભૂતાનાં નું
પ્રતિપાદિત વિષયઃ કર્મની નિર્બંધકતા અને બંધકતા. મુખ્ય મુદ્દો ૧.કર્મ જો ભગવાનને અર્થે અથવા તેના સાચા ભક્તને અર્થે થાય તો તે બંધનકર્તા નહીં પણ બંધનહર્તા છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કહે છે કે ભારત, રામાયણ, પુરાણ કે સ્મૃતિ ગ્રંથોને સાંભળીને કેટલાક જીવ તેને ધર્મ, અર્થ ને કામપર જાણે છે. એટલે…
કડવું-64
ધન્યાશ્રી ધીરજાખ્યાન છે આનું નામજી, ધીરજવાળાનું સારશે કામજી; ગાશે સાંભળશે કરી હૈયે હામજી, તેહ જન પામશે પ્રભુનું ધામજી. ૧ ઢાળ ધામ પામશે પ્રભુતણું, જિયાં કાળ માયાનો કલેશ નહિ; અટળ સુખ આનંદ અતિ, તેતો કોટિ કવિ ન શકે કહી. ૨ દિવ્ય ભૂમિ દિવ્ય મંદિર, દિવ્ય દેહધારી ત્યાં જન રહે; દિવ્ય પદારથ…
ગપ્ર–૬૩ : નિશ્ચયનું, તત્ત્વે કરીને ભગવાનને જાણ્યાનું
પ્રતિપાદિત વિષય : ભગવાનનો તત્ત્વે કરીને નિશ્ચય. મુખ્ય મુદ્દા : ૧. મહિમા જાણવે કરીને ભગવાનનો નિશ્ચય થાય છે. ર. સૃષ્ટિના માધ્યમથી ભગવાનનો મહિમા સમજી શકાય છે. ૩. પકવ નિશ્ચયવાળો ભગવાનને રાજી કરવા અતિ પુરુષાર્થ કરે, પોતાના સ્વભાવ મૂકે અને પોતાનો અવગુણ લે. વિવેચન :– આ વચનામૃતમાં નૃસિંહાનંદ સ્વામીએ પૂછયું :…
ગપ્ર–૬ર : સત્ય, શૌચાદિક ગુણ આવ્યાનું
પ્રતિપાદિત વિષય : ભકતમાં ભગવાનના સત્ય, શૌચાદિક ગુણ આવવાનાં કારણો. મુખ્ય મુદ્દો : ભગવાનનો નિશ્ચય હોય તો પણ જો તેને સાચા ભક્તોમાં ભાવના ન હોય ને તેની સાથે દુર્વ્યવહાર કરે તો ગુણ આવવાના નથી.ઉલ્ટો આસુરી ભાવ આવે છે. વિવેચન :– આ વચનામૃતમાં સ્વયંપ્રકાશાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે સત્ય, શૌચાદિક ઓગણચાલીસ…
ગમ–૧૦ : નિશ્ચયરૂપી ગર્ભના જતનનું
પ્રતિપાદિત વિષયઃ સાકાર નિશ્ચયનું જતન તથા જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિનાં લક્ષણો. મુખ્ય મુદ્દા ૧.શાસ્ત્રમાં ઊંડો પ્રવેશ કરતાં પહેલાં સદ્ગુરુ પાસેથી પરમાત્માનો સાકારપણે દૃઢ નિશ્ચય કરવો. ર.જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ત્રણેમાંથી ભગવાનમાં જોડવા માટે ભક્તિમાં વધારે દૈવત છે. વિવેચન :– આ વચનામૃતના પ્રથમ ભાગમાં મહારાજે કલ્યાણરૂપ ફળને પ્રાપ્ત કરવા માટે તેના…
ગપ્ર–૬૧ : બળિ રાજાનું
પ્રતિપાદિત વિષય : ધીરજ ન ડગે તેના ઉપાયો. મુખ્ય મુદ્દા : ૧. આત્મનિષ્ઠાથી આ લોકના સંકટ તરી જવાય છે. ર. મૃત્યુરૂપી સંકટ તરવા ભગવાનના અચળઆશ્રયની જરૂર રહે છે. ૩. મૃત્યુ પહેલા ને પછીના સંકટ અને પ્રલોભનો તરવા માટે ભગવાનની દૃઢ ઉપાસનાની ટેક શ્રેષ્ઠ ઉપાય છે. વિવેચન :– આ વચનામૃતમાં મુક્તાનંદસ્વામીએ…
ગીતા અધ્યાય-૦૪, શ્લોક 33 to 42
જ્ઞાનનો મહિમા श्रेयान्द्रव्यमयाद्यज्ञाज्ज्ञानयज्ञ: परंतप।सर्वं कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते ।।३३।। અર્થઃ હે પરંતપ ! દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાનયજ્ઞ ઘણો ચઢિયાતો છે તથા હે પાર્થ ! સઘળાં કર્મો જ્ઞાનમાં સમાપ્તિને પામે છે. અત્યાર સુધી ભગવાને સર્વ કર્મોને જ્ઞાનાકારતા બતાવી, कर्मणि अकर्म य: पश्येत् વગેરે વાક્યોથી હવે અધ્યાય સમાપ્તિ સુધી જ્ઞાનની પ્રશંસા કરતાં…
ગપ્ર–૬૦ : એકાંતિકધર્મ પામ્યાનું, વાસના ટાળ્યાનું
પ્રતિપાદિત વિષય : વાસના ટાળવી એ મોટું સાધન, વાસના ટાળવાના ઉપાય. મુખ્ય મુદ્દા : ૧. વાસના ટાળે તે જ એકાંતિક ભક્ત છે.ર. ભગવાન સંબંધી અને જગત સંબંધી બન્ને વાસનાને તપાસતો જાય ને જગત વાસનાને ઓછી કરતો જાય તો તેની વાસના દૂર થાય છે.૩. નિર્વાસનિક પુરુષનો સંગ રાખવો. વિવેચન :– પ્રસ્તુત…
સ–૦૯ : યુગના ધર્મ પ્રવર્ત્યાનું, સ્થાન તે શું ? તેનું
પ્રતિપાદિત વિષયઃ હૃદયમાં પ્રવર્તતા યુગના ધર્મનું કારણ શું ? મુખ્ય મુદ્દાઃ ૧. યુગધર્મ પ્રવર્તવાનુ કારણ સત્ત્વાદિ ગુણ છે. ર. ગુણની પ્રવૃત્તિનું કારણ કર્મ છે. ૩. જેને ભગવાન અને સંતના વચનમાં અતિ વિશ્વાસ હોય તેના ગમે તેવાં તામસી કર્મો હોય તેનો નાશ થઈ જાય છે. વિવેચન :–…
ગપ્ર–પ૮ : દેહ, કુસંગ અને પૂર્વ સંસ્કારનું, મોટાને જાણે તેવો થયાનું
પ્રતિપાદિત વિષય : ભક્તના અતરમાં વિક્ષેપ કરનારા કોણ છે ? મુખ્ય મુદ્દા : ૧. ભગવાનના ભક્તના અંતરમાં વિક્ષેપ કરનારા દેહ, કુસંગ અને પૂર્વસંસ્કાર છે. ર. પૂર્વસંસ્કાર મહા મહેનતે દૂર થાય છે. ૩. મોટા પુરુષ જેના ઉપર રાજી થાય તેના ભૂંડા પૂર્વ સંસ્કાર દૂર થાય છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજની…
ગપ્ર–પ૭ : અસાધારણ મોક્ષના કારણનું
પ્રતિપાદિત વિષય : મોક્ષનું અસાધારણ કારણ. મુખ્ય મુદ્દા : ૧. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનના મહિમાનું જ્ઞાન એ મોક્ષનાં અસાધારણ કારણ છે. ર. જેવી કુટુંબીમાં પ્રીતિ છે તેવી ભગવાનમાં થાય તો તે પણ મોક્ષનું કારણ બની જાય. ૩. કુટુંબી જેટલી ભગવાનમાં પ્રીતિ નથી માટે કામ–ક્રોધાદિ સ્વભાવો નડે છે. વિવેચન :–…
સ–૦૮ : ઈર્ષ્યાના રૂપનું
પ્રતિપાદિત વિષયઃ ઈર્ષ્યાનું રૂપ. મુખ્ય મુદ્દાઃ ૧. જેના હૃદયમાં ઈર્ષ્યા હોય તે કોઈની પણ પ્રગતિ દેખી ન શકે. ર. માનમાંથી ઈર્ષ્યા જન્મે છે. વિવેચન :– આ વચનામૃત ઈર્ષ્યાનું વચનામૃત છે. ચૈતન્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે કે ઈર્ષ્યાનું શું રૂપ છે ? ત્યારે મહારાજ કહે કે જેના હૃદયમાં માન હોય તે…
ગપ્ર–પ૪ : ભાગવતધર્મના પોષણનું – મોક્ષના દ્વારનું
પ્રતિપાદિત વિષય : ભાગવતધર્મનું પોષણ અને મોક્ષનું દ્વાર ઉધાડુ કેમ થાય ? મુખ્ય મુદ્દા : ૧. ભગવાન પાસે પહોંચવાના ઉપાયોને ભાગવતધર્મ કહેવાય છે. ર. એકાંતિક સંતથી તે માર્ગનું પોષણ થાય છે. ૩. જગત આસક્તિ એ મોક્ષમાર્ગ માટે દ્વારબંધી છે. ૪. ભગવાન અને સંતમાં આસક્તિ થાય એટલે મોક્ષના દ્વાર ખુલ્યા કહેવાય…
ગીતા અધ્યાય-૧૩, શ્લોક ૧૯ થી ૩૪
જ્ઞાનસહિત પ્રકૃતિ-પુરુષનો વિષય प्रकृतिं पुरुषं चैव विद्धयनादी उभावपि।विकारांश्च गुणांश्चैव विद्धि प्रकृतिसम्भवान्।।१९।। અર્થ : પ્રકૃતિ-માયા અને પુરુષ-જીવાત્મા એ બન્નેયને અનાદિ જાણ-સમજ ! અને સર્વ વિકારો અને ગુણો તે પ્રકૃતિમાંથી થયેલા જાણ ! ।।૧૯।। અહીં પ્રકૃતિ-શબ્દ સમગ્ર ક્ષેત્ર(જગત્)ના કારણરૂપી મૂળ પ્રકૃતિને માટે વપરાયો છે. સાત પ્રકૃતિવિકૃતિ (પંચમહાભૂત, અહંકાર અને મહતત્ત્વ), સોળ વિકૃતિ(દસ…
ગપ્ર–પર : ચાર શાસ્ત્રે કરીને ભગવાનને જાણ્યાનુંગપ્ર
પ્રતિપાદિત વિષય : ચાર શાસ્ત્રે કરીને ભગવાનને જાણવા. મુખ્ય મુદ્દા : ૧. જે શાસ્ત્રની જે વાતમાં મુખ્યતા હોય તે વિષયના જ્ઞાનમાં તેનું ગ્રહણ કરવું. ર. ચારેય શાસ્ત્રોનું સંકલન કરીને ભગવાનનો મહિમા સમજવો. વિવેચન :– શ્રીજી મહારાજ દાદાખાચરના દરબારમાં મોક્ષધર્મની કથા વંચાવતા હતા. તેમાં એમ આવ્યું કે સાંખ્ય, યોગ, વેદાંત અને…