પ્રતિપાદિત વિષય : ભગવાનના ભક્તો ચાર પ્રકારની મુકિતને નથી ઈચ્છતા. મુખ્ય મુદ્દો : ભગવાનની સેવા વિના બીજું કાઈ ઈચ્છવું નહિ. વિવેચન :– અહીં આ વચનામૃતના શ્લોકમા ૧. સાલોક્ય ર. સાષ્ટિ ૩. સામીપ્ય ૪. સારૂપ્ય પ. એકત્વ । આ પાંચ મુકિતઓ વર્ણવી છે. છતા વચનામૃતમાં ચાર મુકિતનો જ ઉલ્લેખ કેમ કર્યો…
ગપ્રગપ્ર–૪ર : વિધિ – નિષેધનું
પ્રતિપાદિત વિષય : આત્મકલ્યાણના માર્ગના વિધિ–નિષેધનું સ્પષ્ટીકરણ. મુખ્ય મુદ્દા : વિધિ–નિષેધની અતિશય દૃઢતા જરૂરી. વિવેચન :– સંતો–હરિભકતોની સભામાં વેદાંતી બ્રાહ્મણો પણ આવીને બેઠા હતા તેને જોઈને શ્રીજી મહારાજ બોલ્યા : ‘વિધિનિષેધ મિથ્યા છે… એક બ્રહ્મ જ સભર ભર્યોર્ર્ર્ર્ છે તે સત્ય છે’ તે શું સમજીને કહેતા હશે ? શંકરાચાર્યે તો…
ગી.અ-12, શ્લોક 13 to 20
ભગવત્પ્રાપ્ત પુરુષોનાં લક્ષણો अद्वेष्टा सर्वभूतानां मैत्र: करुण एव च।निर्ममो निरहंकार: समदु:खसुख: क्षमी।।१३।।सन्तुष्ट: सततं योगी यतात्मा दढनिश्चय:मय्यर्पितमनोबुद्धिर्यो मद्भक्त: स मे प्रिय:।।१४।। અર્થ : સર્વ ભૂત પ્રાણીમાત્રનો દ્વેષ નહિ કરનારો, નિઃસ્વાર્થપણે સર્વની મૈત્રી રાખનારો, અકારણ સર્વના ઉપર કરુણા રાખનારો, મમતાએ રહિત અને અહંકારે પણ રહિત, સુખ-દુઃખમાં સમ રહેનારો અને અપરાધીને પણ અભય…
સ–૦૩ : શ્રવણ–મનન–નિદિધ્યાસ અને સાક્ષાત્કારનું
પ્રતિપાદિત વિષયઃ પ્રત્યક્ષ અને માનસી પૂજામાં કઈ શ્રેષ્ઠ ? તથા શ્રવણ મનન નિદિધ્યાસ અને સાક્ષાત્કારના લક્ષણ. મુખ્ય મુદ્દાઃ ૧.રોમાંચિત ગાત્ર તથા ગદ્ગદ્કંઠ થઈ જે કોઈ પૂજા કરે તે શ્રેષ્ઠ ગણાય. ર. પૂજા–સેવામાં, કથા–કીર્તનાદિકમાં અતિ શ્રદ્ધા હોય તો એના અંતરમાં પ્રેમ નિમગ્નતા છે એમ જાણવું. ૩. ધર્મિષ્ઠ અને ભક્ત વક્તાના મુખે…
સ–૦ર : ભગવાનની મૂર્તિમાં હેત થયાનું
પ્રતિપાદિત વિષયઃ ભક્તને ભગવાનની મૂર્તિમાં અતિશય પ્રીતિ કેમ થાય ? ભગવાન અને મોટા સંતને મુમુક્ષુમાં પ્રીતિ (રાજીપો) કેમ થાય ? મુખ્ય મુદાઃ ૧. ભગવાનમાં પ્રીતિ થવાનાં અનેક કારણો છે. તેમાં મુખ્ય કારણ ભગવાનનો મહિમા જાણવો એટલે કે ભગવાનમાં રહેલા દિવ્ય ગુણો જાણવા તે છે. ર. ભગવાન મુમુક્ષુ ઉપર રાજી થાય…
ગી.અ-11, શ્લોક 51 to 55
અનન્યભક્તિ વિના ચતુર્ભુજરૂપનાં દર્શનની દુર્લાભતાનું અને ફળસહિત અનન્યભક્તિનું કથન અર્જુન બોલ્યા दृष्टवेदं मानुषं रूपं तव सौम्यं जनार्दन ।इदानीमस्मि संवृत्त: सचेता: प्रकृतिं गत:।।५१।। અર્થ : અર્જુન કહે છે-હે જનાર્દન ! આપનું આ અતિ સૌમ્ય-શાંતિકર માનુષ રૂપ જોઈને હમણાં હું સ્થિરચિત્ત થયો છું અને હું મારા અસલ સ્વભાવને પામ્યો છું. ।।૫૧।। અનવધિકાતિશય…
કડવું-52
ધન્યાશ્રી વળી કહું ઋષિ નારદ એક નકીજી, જેને પ્રતીત પ્રગટની છે પકીજી; આપે જ્ઞાનદાન જનને વિવેકીજી, પામ્યા ભવપાર અગણિત એહ થકીજી. ૧ ઢાળ અગણિત જીવ ઉદ્ધારવા, ફરે સ્વર્ગ મૃત્યુ ને પાતાળ; જ્યાં જ્યાં હોય જીવ જિજ્ઞાસુ, ત્યાં ત્યાં જાય તતકાળ. ૨ એમ કરતાં આવિયા, નારદ નારાયણસર; દીઠા સામટા સહસ્ર દશ,…
ગી.અ-11, શ્લોક 47 to 50
ભગવાન દ્વારા પોતાના વિશ્વરૂપનાં દર્શનના મહિમાનું કથન તથા ચતુર્ભુજરૂપ અને સૌમ્યરૂપ દેખાડવું શ્રી ભગવાન બોલ્યા मया प्रसन्नेन तवार्जुनेदं रूपं परं दर्शितमात्मयोगात्।तेजोमयं विश्वमनन्तमाद्यं यन्मे त्वदन्येन न दृष्टपूर्वम्।।४७।। અર્થ : શ્રી ભગવાન કહે છે-હે અર્જુન ! અનુગ્રહ પૂર્વક પ્રસન્ન થયેલા મેં મારી યોગ શક્તિના પ્રભાવથી આ મારું પરમ તેજોમય સર્વનું આદિભૂત અને…
સ-૦૧ : મન જીત્યાનું, કૂતરાના ગલુડિયાનું
પ્રતિપાદિત વિષયઃ મન જીત્યાનાં લક્ષણો. મુખ્ય મુદ્દાઃ ૧. ઈન્દ્રિયો જ્યારે વિષયથી પાછી હઠે ત્યારે મન જીતાણું જાણવું. ર. આત્મનિષ્ઠા તથા ભગવાનના મહિમાથી પંચ વિષયની નિવૃત્તિ થાય છે. વિવેચન :– આ વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે કે હે મહારાજ ‘જિતં જગત્કેન મનો હિ યેન ।’ આ મણિરત્નમાળા નામના ગ્રથના શ્લોકમાં…
ગી.અ-11, શ્લોક 35 to 46
ભયભીત થયેલા અર્જુન દ્વારા ભગવાનની સ્તુતિ અને ચતુર્ભુજરૂપનું દર્શન કરવા માટે પ્રાર્થના સંજય બોલ્યા एतत् श्रुत्वा वचनं केशवस्य कृताञ्जलिर्वेपमान: किरीटी।नमस्कृत्वा भूय एवाह कृष्णं सगद्गदं भीतभीत: प्रणम्य।।३५।। અર્થ : સંજય કહે છે-કેશવ ભગવાનનું આવું વચન સાંભળીને મુકુટધારી અર્જુન હાથ જોડીને થર-થર કંપતો નમસ્કાર કરીને ફરીથી પણ અત્યન્ત ભયભીત થઈ જઈને પ્રણામ…
કડવું-49
ધન્યાશ્રી એવા ધીરજવાળા જાણો જડભરતજી, હતા અતિ આપે અત્યંત સમર્થજી; સહ્યાં દુઃખ દેહે રહી ઉન્મત્તજી, કરે ઘર પર કામ તેમાં એક મતજી. ૧ ઢાળ મત રહિત મુનિ રહે, મળે અન્ન જેવું તેવું જમે; કોહ્યું કસાયું સડ્યું બગડ્યું, બળ્યું ઉતર્યું ખાઈ દિન નિર્ગમે. ૨ ત્યારે ભ્રાતે કહ્યું જડભરતને, રાખો ખરી ખેતની…
ગપ્ર–૪૦ : સવિકલ્પ નિર્વિકલ્પ સમાધિનું
પ્રતિપાદિત વિષય : ૧. સવિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિ. ર. ભક્તિ અને ઉપાસનાનો ભેદ. મુખ્ય મુદ્દા : ૧. જગત અથવા જગતના સંબંધની છાયાવાળું અધ્યાત્મ હોય તો પણ તે સવિકલ્પતા છે. ર. મહારાજનો શુદ્ધ સંબંધ એ નિર્વિકલ્પતા છે. ૩. નવ પ્રકારે મહારાજને ભજવા તે ભક્તિ છે. ૪. બ્રહ્મરૂપ થઈને પણ સેવકભાવ…
ગી.અ-11, શ્લોક 32 to 34
ભગવાન દ્વારા પોતાના પ્રભાવનું વર્ણન અને અર્જુનને યુદ્ધ માટે ઉત્સાહિત કરવો શ્રી ભગવાન બોલ્યા कालोऽस्मि लोकक्षयकृत् प्रवृद्धो लोकान् समाहर्तुमिह प्रवृत्त:।ऋतेऽपि त्वां न भविष्यन्ति सर्वे येऽवस्थिता: प्रत्यनीकेषु योधा:।।३२।। અર્થ : શ્રી ભગવાન કહે છે-હું લોકોનો ક્ષય-સંહાર કરનારો મહાબળવાન કાળ છું અને હાલ-અહીંઆ આ સર્વ લોકોનો સંહાર કરવા પ્રવર્તેલો છું. માટે જે…