Browsing CategoryPanchala

પ્રતિપાદિત વિષયઃ પંચ વિષયમાંથી સમગ્રપણે વૃત્તિ કેમ નીકળે અને તેનો અભાવ કેમ થાય ? મુખ્ય મુદ્દાઃ ૧. સાંખ્યની દૃષ્ટિ પામીને સર્વે લોકના સુખનો વિચાર કરે ને પરમાત્માના સુખની સાથે તુલના કરે તો બીજામાંથી મન હરીને પરમાત્માના સુખમાં મન ઠરે. વિવેચન :– અહીં મહારાજ સર્વે મોટા પરમહંસ તથા હરિભક્તને પૂછે છે…

પ્રતિપાદિત વિષયઃ સાંખ્ય અને યોગનું રહસ્ય(સિદ્ધાંતો). મુખ્ય મુદ્દાઃ ૧. સાંખ્યમત : માયિક ચોવીસ તત્ત્વોથી પર થયા વિના મુક્ત ન થવાય.ર. યોગ મત : ઈન્દ્રિય અંતઃકરણને સંપૂર્ણ પરમાત્મામાં સંયમ કર્યા વિના મુક્ત ન થવાય. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કહે છે કે મોક્ષધર્મનું પુસ્તક મંગાવો તો સાંખ્યના અધ્યાયની તથા યોગના અધ્યાયની…

પ્રતિપાદિત વિષયઃ જે પોતાના કલ્યાણમાં ઉપયોગી થાય તે જ સાચી બુદ્ધિ કહેવાય તથા નિર્ગુણપણે ભગવાનમાં હેત કરવું. મુખ્ય મુદ્દાઃ ૧. ઝાઝી બુદ્ધિ હોય પણ ભગવાન કે તેમના ભક્તનો અવગુણ લે તો તે કલ્યાણના માર્ગમાં ઉપયોગ ન થયો ગણાય.ર. થોડી બુદ્ધિ હોય પણ પોતાનો અવગુણ ને ભગવાન અને તેમના ભક્તોનો ગુણ…

પ્રતિપાદિત વિષયઃ નિશ્ચયની દૃઢતા કરવી. મુખ્ય મુદ્દાઃ ૧. ભગવાનનું પરસ્વરૂપ તથા અવતાર સમયે મનુષ્ય સ્વરૂપ તે બન્નેની રીતને યથાર્થ પણે જાણવી. ર. મનુષ્ય સ્વરૂપમાં પરસ્વરૂપનું અનુસંધાન કરવું. વિવેચન :– આ વચનામૃત નિશ્ચયની દૃઢતા કરવાનું છે. વચનામૃતમાં મુનિ બાવાએ બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછયો છે. જે પ્રથમ તો ભગવાનનો નિશ્ચય હોય ને…

પ્રતિપાદિત વિષયઃ કયે ઠેકાણે માન રાખવું સારું તથા કયે ઠેકાણે નિર્માની થવું સારું. મુખ્ય મુદ્દાઃ ૧. ભગવાન ને ભગવાનના ભક્ત આગળ માન રાખવું સારું નથી. તેમની આગળ નિર્માની થવું સારું.ર. સત્સંગનો દ્રોહી હોય ને ભગવાનને મોટા સંતનું ઘસાતું બોલતો હોય ત્યાં માન રાખવું સારું. ત્યાં નિર્માની ન થવું. વિવેચન :–…

પ્રતિપાદિત વિષયઃ ઉપાસનાની દૃઢતા કરવી. મુખ્ય મુદ્દાઃ ૧. શ્રીકૃષ્ણ ભગવાને દરેક મૂર્તિનો ભાવ પોતામાં બતાવ્યો માટે સર્વ અવતારોમાં કૃષ્ણાવતાર શ્રેષ્ઠ છે. ર. શ્રીજી મહારાજે કૃષ્ણાવતારના પણ સર્વ ભાવો પોતાની મૂર્તિમાં બતાવ્યા તે ઉપરાંત પણ એવા ભાવો બતાવ્યા જે તે અવતારમાં નથી બતાવ્યા માટે મહારાજ અવતારોના અવતારી છે એમ માનીને ભજવા.…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનનું સ્વરૂપ સમજવું. મુખ્ય મુદ્દાઃ ૧. ભગવાનમાં માયિક ભાવ બિલકુલ છે જ નહિ. ર. ભગવાન જે બતાવે છે તે જેમ નટ ખેલમાં બતાવે છે તેમ છે. ભગવાન તો પરમ શુદ્ધ છે એમ માનવું. વિવેચન :– આ વચનામૃત નટની માયાનું વચનામૃત છે. જેમ નટવિદ્યાવાળો હોય તે રાજા સામે ખેલ…