Browsing CategoryVachnamrut Chintan

પ્રતિપાદિત વિષયઃ કલ્યાણના માર્ગનું શ્રેષ્ઠ સાધન. મુખ્ય મુદ્દા         ૧.જેને પ્રગટ મહારાજ અને પ્રગટ સંતનું માહાત્મ્ય સમજાયું તેને કલ્યાણનો મુદ્દો હાથમાં આવ્યો તેમ જાણવું. ર.સ્વપ્નસૃષ્ટિ ભગવાન સર્જી આપે છે. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે જીવના કલ્યાણના અર્થે જે જે સાધનો બતાવ્યાં છે તે…

પ્રતિપાદિત વિષયઃ સત્સંગમાં ચડતો ને ચડતો રંગ રહેવા માટેના પરિબળો. મુખ્ય મુદ્દાઃ ૧. ખાસ કરીને યુવાવસ્થામાં જેને અયોગ્ય ઘાટ ઉપર ખટકો હોય કે મને તે થાય તે બરાબર નહિ તે વધતો રહે છે. ર. છોકરાની સોબત, જીહ્‌વાના સ્વાદમાં અરુચિ તથા દેહ દમન એ વધવાનાં લક્ષણો છે. ૩. સદાય ચડતા રંગ…

પ્રતિપાદિત વિષયઃ બુદ્ધિમા ભગવાન ને ભગવાનના ભક્તના અવગુણ આવવાનું કારણ. મુખ્ય મુદ્દાઃ ૧. કોઈ ગરીબને દુભવ્યા હોય, માબાપની ચાકરી ન કરી હોય, કોઈ સાચા ભક્તની આંતરડી કકળાવી હોય તો બુદ્ધિ શાપિત થઈ જાય છે. પછી તેને બુદ્ધિમાં ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ જ આવે. ર. તેઓને રાજી કર્યા હોય ને…

પ્રતિપાદિત વિષયઃ કુસંગના બે મત. જેનાથી દૂર રહેવું. મુખ્ય મુદ્દો નાસ્તિક અને શુષ્કવેદાંતીના મતની સમજણ. વિવેચન :– મહારાજ કહે અમે તો સર્વ પ્રકારે વિચારીને જોયું જે આ સંસારમાં જેટલા કુસંગ કહેવાય છે તે સર્વથી અધિક કુસંગ તે એ છે કે જેને પરમેશ્વરની ભક્તિ નહિ અને ભગવાન સર્વના સ્વામી છે, ભક્તવત્સલ…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનનો નિશ્ચય. મુખ્ય મુદ્દાઃ ૧. ભગવાન મારા છે ને હું ભગવાનનો છું એવો ભગવાન સાથે સંબંધ સ્થાપિત કરવો તે નિશ્ચય છે. ર. પ્રથમ ઈન્દ્રિયોમાં, પછી અહંકારમાં, પછી ચિત્ત, મન, છેવટે બુદ્ધિ અને છેલ્લે જીવમાં નિશ્ચય થાય છે. ૩. જીવમાં નિશ્ચય હોય તો ભગવાન ગમે તેવા ચરિત્ર કરે તો…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનને માયાના ર૪ તત્ત્વો સહિત સમજવા કે રહિત સમજવા ? મુખ્ય મુદ્દા         ૧.ભગવાનની મૂર્તિમાં દેહ દેહી વિભાગ નથી. ર.ભગવાનની મૂર્તિમાં જે દેખાય છે તે દિવ્ય છે. તેમાં સંશય ન કરવો. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજે મુનિઓને પ્રશ્ન પૂછયો જે ભગવાનનું સ્વરૂપ છે તેને કોઈક…

પ્રતિપાદિત વિષય : અનેક. મુખ્ય મુદ્દા  : અનેક. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછયો છે : દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, ધ્યાન, દીક્ષા, શાસ્ત્ર એ આઠ સારાં હોય તો પુરુષની બુદ્ધિ નિર્મળ થાય છે. એ આઠ ભૂંડા હોય તો પુરુષની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. માટે એ આઠેયમા પૂર્વ…

પ્રતિપાદિત વિષયઃ ૧. ભક્તિની અખંડતા માટે વૈરાગ્ય અને આત્મનિષ્ઠા સિદ્ધ કરી રાખવી.ર. જ્ઞાનનું અંગ અને હેતનુ અંગ. મુખ્ય મુદ્દાઃ ૧.વિપરીત દેશકાળમાં ભક્તિને વિધ્ન ન આવે માટે વૈરાગ્ય અને આત્મનિષ્ઠા સિદ્ધ કરવાં.ર.જ્ઞાનના અંગવાળા ભક્તો ભગવાનનો અતિ મહિમા સમજે છે.૩.હેતના અંગવાળા ભક્તો ભગવાન વિના ક્ષણમાત્ર રહી શકતા નથી.૪.બન્ને અંગવાળા ભક્તો ભગવાન અને…

પ્રતિપાદિત વિષયઃ સ્વરૂપનિષ્ઠા અને ધર્મનિષ્ઠા. મુખ્ય મુદ્દા ૧.સ્વરૂપનિષ્ઠા રાખવાથી ધર્મનિષ્ઠા રહે છે. ર.નિયમથી પંચવિષય વિશેષ જીતાય છે. વિવેચન :– આ વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો : એક તો અર્જુનની પેઠે સ્વરૂપનિષ્ઠા અને બીજી યુધિષ્ઠિર રાજાની પેઠે ધર્મનિષ્ઠા એ બે નિષ્ઠા છે. તેમાં જે સ્વરૂપનિષ્ઠાનું બળ રાખે તેને ધર્મનિષ્ઠા મોળી પડી…

પ્રતિપાદિત વિષય : જ્ઞાનની ઓથ લઈને ધર્મને ખોટા ન કરવા. મુખ્ય મુદ્દો : જ્ઞાનની ઓથ લઈને ધર્મ ખોટા કરે તેને અસુર જાણવો. વિવેચન :– શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનના જ્ઞાનની ઓથ લઈને જે ધર્મને ખોટા કરે છે તેને અસુર જાણવો અથવા નિશ્ચયનું બળ બતાવીને જે ધર્મને ખોટા કરે છે…

પ્રતિપાદિત વિષય : મહારાજના રાજીપા અને કુરાજીપાના પાત્રો. મુખ્ય મુદ્દા : ૧. ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી અને માની એ ચાર પ્રકારના મનુષ્યો સાથે મહારાજને બનતું નથી. ર. કામીને મહારાજ સત્સંગી જ માનતા નથી. ૩. કોઈ ખામી ન હોય છતાં ગમે તેવા ભીડામાં લઈએ ને જે પાછો ન પડે તેના ઉપર મહારાજને…

પ્રતિપાદિત વિષય : એકોતેર પેઢીનો ઉદ્ધાર. મુખ્ય મુદ્દા : ૧. જો ભક્તમાં હેત હોય તો પેઢીનોે ઉદ્ધાર થાય અથવા કુળનો ન હોય તોય ઉદ્ધાર થાય. ર. ભક્ત સાથે વેર રાખે તો પિત્રી હોય કે બીજો હોય તો પણ ઉદ્ધાર ન થાય ને નરકમાં પડે. વિવેચન :– આ વચનામૃતમાં સુરાખાચરે પ્રશ્ન…

પ્રતિપાદિત વિષયઃ સ્વભાવ ઉપર શત્રુભાવ રાખવો. મુખ્ય મુદ્દા ૧.સ્વભાવ ઉપર શત્રુભાવ રાખવો. માત્ર તપ ઉપવાસ કામાદિ શત્રુના મૂળ ઉખેડી શકતા નથી. ર.તેજસ્વી પ્રતિભાવાળા ભક્ત કયારેય ધર્માદિ માર્ગથી પાછા પડતા નથી. વિવેચન :– આ વચનામૃત સ્વભાવ ઉપર શત્રુભાવનું છે. સ્વભાવ પ્રત્યે શત્રુભાવ એ જ તેના મૂળ ઉચ્છેદનમાં મુખ્ય કારણ બને છે.…

પ્રતિપાદિત વિષય : સમજણ આપત્કાળે જણાય છે. મુખ્ય મુદ્દા : ૧. વિષયના સાંનિધ્યમાં વૈરાગ્યની કસોટી થાય છે. ર. આપત્કાળમાં સમજણની કસોટી થાય છે. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે વાત કરી કે જેને જેટલો વૈરાગ્ય હોય અથવા જેને જેટલી સમજણ હોય તે તો જયારે કોઈ વિષયભોગની પ્રાપ્તિ થાય અથવા કોઈ…

પ્રતિપાદિત વિષય : કામનું સ્વરૂપ. મુખ્ય મુદ્દા : ૧. વીર્ય એ જ કામનું રૂપ છે. ર. તે સૂક્ષ્મ શરીરમાં–મનમાં રહે છે. ૩. સ્ત્રી સંબંધી સંકલ્પથી તે શરીરથી છૂટું પડે છે. ૪. બ્રહ્મચર્ય પાળવા ઈચ્છનારે સ્ત્રી સંબંધી સંકલ્પ ન થાય તેનું જતન કરવું. પ. ભગવાનનો દૃઢ આશ્રય અને ભગવાનને અતિ નિર્દોષ…

પ્રતિપાદિત વિષયઃ ભગવાન સાથે તદાત્મક સંબંધ થવો. મુખ્ય મુદ્દા         ૧.ભગવાન સાથે સૌથી શ્રેષ્ઠ સંબંધ તદાત્મકપણું છે. ર.એવો સંબધ ભગવાન સાથે સ્થાપિત કરવા માટે એકાંતિક સંતનો પ્રસંગ એ પ્રબળ સાધન છે. વિવેચન :– આ વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછયો જે ભગવાનના સ્વરૂપને વિષે જે સંત તદાત્મકપણાને…

પ્રતિપાદિત વિષય : ભગવાનનો માહાત્મ્ય સહિત નિશ્ચય અથવા નિષ્ઠાનું સ્વરૂપ. મુખ્ય મુદ્દા : ૧. પોતાનો વ્યક્તિગત સ્વાર્થ છોડીને ભગવાનની અને ભગવાનના ભક્તની તરફેણમાં પ્રાણાંત જીવન જીવવું તે નિષ્ઠા કહેવાય. ર. બદલો લેવા ન ઈચ્છે તે ગરીબ કહેવાય. ૩. મનુષ્ય ચરિત્રમાં ચલિત ન થાય તે પણ નિષ્ઠા કહેવાય. ૪. ભગવાનની નિષ્ઠામાં…

પ્રતિપાદિત વિષય : ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત વિરાજે છે. મુખ્ય મુદ્દા : ૧. ભગવર. તેમાં જેને સાચી પ્રતીતિ નથી તેને કલ્યાણના માર્ગની સાચી ભૂખ જ લાગી નથી. વિવેચન :– મહારાજે આ વચનામૃતની શરૂઆત માંહોમાંહી પ્રશ્ન ઉત્તરથી કરાવી. સોમલાખાચરે પ્રશ્ન પૂછયો : ભગવાન પોતાના ભકતના સર્વે અપરાધ માફ કરે છે પણ…

પ્રતિપાદિત વિષય : પોતાના જીવના કલ્યાણને માટે સત્સંગ કરવો. મુખ્ય મુદ્દા : ૧. અંતરમાંથી વિષય ભોગવવાની હા કોણ કહે છે અને ના કોણ કહે છે ? તેનું સ્પષ્ટીકરણ. ર. અંતરમાં રહેલા કુસંગીઓ અને સંતની ઓળખાણ. ૩. પોતાના જીવનું કલ્યાણ થાય એવો જ સત્સંગ કરવાનો હેતુ હોવો જોઈએ. વિવેચન :– અહીં…

પ્રતિપાદિત વિષય : હિંસામય અને અહિંસામય ધર્મનું યથાર્થ સ્વરૂપ. મુખ્ય મુદ્દા  : ૧. યજ્ઞાદિકને વિશે પશુ હિંસા સહિત ધર્મ કહયો છે. હિંસાયુકત ધર્મ, અર્થ અને કામપર છે. ર. અહિંસામય જે ધર્મ છે તે જ મોક્ષપરાયણ છે. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે પ્રશ્ન કર્યો છે : ધર્મ તે કેનું નામ…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનની મૂર્તિનો પ્રભાવ અથવા મહિમા. મુખ્ય મુદ્દો         શ્રીજી મહારાજનો (મૂર્તિનો) મહિમા સમજવાથી કલ્યાણના માર્ગમાં કોઈ જાતની ખામી રહેતી નથી. વિવેચન :– આ વચનામૃત તેજનું વચનામૃત કહેવાય છે. તેજનો અર્થ પ્રકાશ પણ થાય છે ને તેજનો અર્થ પ્રભાવ પણ થાય છે. અહીં મૂર્તિનું તેજ એટલે…