Browsing CategoryVachnamrut Chintan

પ્રતિપાદિત વિષય : વાસના તથા એકાંતિકના સ્વરૂપનું નિરૂપણ. મુખ્ય મુદ્દો : વિષય સંબંધી પ્રબળ ઈચ્છા થાય છે તેને વાસના કહેવાય ને ભગવાન મેળવવાની પ્રબળ ઈચ્છા જેને હોય તેને એકાંતિક ભક્ત કહેવાય. વિવેચન :– આ વચનામૃતમાં બ્રહ્માનંદસ્વામીએ પ્રશ્ન પૂછયો કે હે મહારાજ, વાસનાનું શું રૂપ છે ? ત્યારે મહારાજ કહે કે…

પ્રતિપાદિત વિષય : કર્યા કૃત્યને ન જાણનાર કૃતઘ્ની તેનો સંગ ન કરવો મુખ્ય મુદ્દો : સેવકરામને કૃતઘ્ની જાણીને અમે તેના સંગનો ત્યાગ કર્યો. વિવેચન :- અહીં શ્રીજી મહારાજે પોતાની તીર્થયાત્રાનો એક પ્રસંગ વર્ણવ્યો છે. અયોધ્યા પ્રાંત તરફનો સેવકરામ નામે કોઈ સાધુ છે. તે મહારાજને તીર્થયાત્રામાં ભેળો થયેલો છે. તે સાધુ…

પ્રતિપાદિત વિષય : પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચયથી અને ભક્તિ, દર્શન વગેરેથી પૂર્ણકામપણાની પ્રાપ્તિ થાય છે. મુખ્ય મુદ્દો : ભગવાનના ભક્તને પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કાંઈ ઈચ્છવું નહિ. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય અને ભગવાનની ભક્તિ કરતો હોય અને દર્શન કરતો હોય પણ જે…

પ્રતિપાદિત વિષય : ઈન્દ્રિય અંતઃકરણને ભગવાન અને ભગવાનના ભક્તની સેવામાં રાખવા. મુખ્ય મુદ્દો : ભગવાન અને ભગવાનના ભકતોની સેવામાં રાખે તો ઈન્દ્રિય અંતઃકરણની શુદ્ધિ થાય છે અને વિષયમાં રાખે તો અશુદ્ધિ થાય છે. વિવેચન :– શ્રીજી મહારાજે કહ્યું કે ઈન્દ્રિયોની ક્રિયાને ભગવાન કે ભગવાનના ભક્તની સેવામાં રાખે તો અંતઃકરણ શુદ્ધ…

પ્રતિપાદિત વિષય : જીવ અને ઈશ્વરનું અન્વય વ્યતિરેકપણું. મુખ્ય મુદ્દા : ૧. અનાદિ ભેદ પાંચ છે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. ર. તત્ત્વ ત્રણ છે. જીવ, ઈશ્વર અને માયા. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કૃપા કરી બતાવે છે કે શાસ્ત્રમાં જયાં જયાં અધ્યાત્મ વાર્તા આવે છે તે સમજાતી નથી…

પ્રતિપાદિત વિષય : મુમુક્ષુઓને હિત અહિતનો વિવેક. મુખ્ય મુદ્દો : સત્સંગમાં જે વિવેકી છે તે પોતાને વિષે અવગુણને દેખે છે અને ભગવાનના ભકતને વિષે ગુણને દેખે છે. વિવેચન :– વિવેક શબ્દ ‘વિચિર્‌પૃથક્‌ભાવે’ એ અર્થમા વિચ્‌ ધાતુ ઉપરથી બનેલો છે અને તેનો અર્થ થાય છે વિભાગીકરણ. જે વિભાગીકરણ કરી આપે તેને…

પ્રતિપાદિત વિષય : ધ્યાન કરવાનો આગ્રહ રાખવો. મુખ્ય મુદ્દો : ધ્યાનમાં મૂર્તિ ન દેખાય તો પણ કાયર ન થવું અને ધ્યાનને મૂકી દેવું નહિ. વિવેચન :– અહીં શ્રીજી મહારાજ કહે છે કે રાધિકાએ સહિત એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેનું ધ્યાન કરવું. આ વસ્તુ ઘણી વખત વિવાદનો વિષય બની જતી હોય…

પ્રતિપાદિત વિષય : માનવમાં સ્વાભાવિકપણે રહેલા અંતઃશત્રુરૂપ ઈર્ષ્યાનું સુમાર્ગીકરણ. મુખ્ય મુદ્દો : ઈર્ષ્યા ન કરવી એ ઉત્તમ છે. કરવી તો કોના જેવી કરવી ? વિવેચન :– શ્રીજી મહારાજે વાત કરી કે ભગવાનના ભકતે પરસ્પર ઈર્ષ્યા ન કરવી. ઈર્ષ્યા એ જીવનો મોટામાં મોટો અને ઝીણામાં ઝીણો અંતઃશત્રુ છે. બાળક હોય કે…

પ્રતિપાદિત વિષય : ભગવાનની લીલા સંભારી રાખવી તથા સાધુ બ્રહ્મચારી અને સત્સંગી સાથે હેત રાખવું. મુખ્ય મુદ્દો : દેહ મૂકયા સમયે કદાચ ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાને જે જે સ્થાનકને વિષે જે જે લીલા કરી હોય અથવા સાધુ, બ્રહ્મચારી,સત્સંગી સાંભરી આવે તો ભગવાનની મૂર્તિ પણ સાંભરી આવે. વિવેચન…

પ્રતિપાદિત વિષય : ત્રણ પ્રકારના વૈરાગ્યનું સ્પષ્ટીકરણ. મુખ્ય મુદ્દો : વિષયમાં લોપાવું નહીં અને વિષય તેને લોપી શકે નહીં. વિવેચન :– વિગતઃ રાગ – આસક્તિઃ ઈતિ વૈરાગ્યઃ । રંજયતિ ઈતિ રાગઃ।જેનાથી આપણે રાજી થઈએ છીએ એને રાગ કહેવાય છે. માણસ રાગથી રાજી થાય છે, પદાર્થથી નહીં. જેમા અનુકૂળતાની કલ્પના કરી…

પ્રતિપાદિત વિષય : ૧. કયું સાધન કઠણમાં કઠણ છે.ર. માયાનું સ્વરૂપ કેવું છે ?૩. શરીર છોડયા પછી કેવા દેહની પ્રાપ્તિ થાય છે ?૪. ભગવાનમાં દેહ અને દેહના સંબંધી જેવું હેત કરવું. મુખ્ય મુદ્દા : ૧. ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી.ર. જે પદાર્થ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા આડું આવરણ કરે તે…