Browsing CategoryVachnamrut Chintan

પ્રતિપાદિત વિષય : ભગવાનને પ્રસન્ન કરવાના સાધનોમાં સૌથી બળવાન સાધન કયું ? મુખ્ય મુદ્દા         ૧. આશ્રય દૃઢ જોઈએ. ર. આશ્રયમાં કોઈ જાતની પોલ ન જોઈએ. વિવેચન :– આશ્રય શબ્દ ઘણા અર્થોમાં વપરાય છે. આશ્રયના અર્થોઃ– (૧) આશ્રયઃ વિશ્રાંતિ સ્થાન–ઘર વગેરે. (ર) આશ્રયઃ પોતાનું પોષણ કરનાર–બાળકના માતાપિતા,…

પ્રતિપાદિત વિષય : ભક્તના અને અભક્તના પંચવિષય અને ભગવાનની મૂર્તિ ધાર્યાની યુક્તિ. મુખ્ય  ૧. પંચવિષય વિના ભક્ત, અભક્ત કે મુક્ત કોઈ રહી શકતા નથી. ર. વિશ્રાંતિ લેવા માટે નિર્ભય આશ્રય સ્થાન ૩. અખંડ અને સહેલાઈથી ભજન કરવા આવશ્યક યુક્તિ શીખવી. વિવેચન :– પ્રત્યેક દેહધારી માત્ર પંચવિષય વિના રહી શકતા નથીં.…

પ્રતિપાદિત વિષય : ૧. નિવૃત્ત ભક્ત અને સેવક ભક્તની તુલના. ર. ભક્ત અને અસુરનું લક્ષણ. ૩. ભગવાન અને ભક્તમાંથી ગુણ ગ્રાહકતાભક્તપણું, દોષ ગ્રાહકતા આસુરીપણું. મુખ્ય મુદ્દા : ૧. ભગવાન અને સંતની સેવા કરે છે તે શ્રેષ્ઠ છે. ભગવાન અને સંતની સેવા થતી નથી તે અસમર્થ સમાન છે. ર. અવળી બુદ્ધિવાળાને…

પ્રતિપાદિત વિષય : ઘાટનો ડંસ ક્યારે બેસે અને તેની નિવૃત્તિનો ઉપાય. મુખ્ય મુદ્દા ; ૧. રજોગુણમાંથી ડંસ બેસે છે એટલે અંતરમાં પડેલી વાસના ઉત્તેજીત થાય છે. ર. કથાવાર્તાને અંતઃકરણ અને જીવમાં ધારવી. વિવેચન :– આ વચનામૃત મનના ઘાટનો ડંસ બેઠા–ન બેઠાનું છે. મનમાં ઘાટનો ડંસ બેસવો એટલે મનના ઘાટને અનુરૂપ…

પ્રતિપાદિત વિષય : ધર્મે સહિત ભક્તિનું બળ વૃદ્ધિ કેમ પામે ? મુખ્ય મુદ્દા: ૧. સારા દેશકાળનું સેવન કરવું. ર. સત્પુરુષનો સંગ કરવો. વિવેચન :– આ વચનામૃતમાં ગોપાળાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછયો છે કે હે મહારાજ ! ધર્માદિ અંગે સહિત જે ભકિત, તેનું બળ વૃદ્ધિ કેમ પામે ? ત્યારે તેનો…

પ્રતિપાદિત વિષય : સત્સંગમાંથી પાછા પડવાનું અને વૃદ્ધિ પામવાનુ લક્ષણ. મુખ્ય મુદ્દા: ૧. પોતાની સરસાઈ મનાવી તે સત્સંગમાંથી પાછો પડવાનો ઉપાય છે. તે જયાં સુધી સત્સંગમાં રહે ત્યાં સુધી દુઃખી રહે છે. ર. પોતાના કરતાં ભક્તોની સરસાઈ મનાય તો સત્સંગમાં વૃદ્ધિ અને સત્સંગનું સુખ હૃદયમાં આવે છે. વિવેચન :– આ…

પ્રતિપાદિત વિષય : ભગવાન ભજવા માટેની સમજણ (નિર્ણય,નિશ્ચય)નું વચનામૃત. મુખ્ય મુદ્દા: ૧. ભગવાન ભજવા માટે અંતરમાં આ નિર્ણયો કરે તો સારી રીતે ભગવાન ભજાય. ર. જગતના કર્તાહર્તા મહારાજ છે. ૩. મહારાજને ભજવા અથવા રાખવા માટે ગમે તેટલી મુશ્કેલીઓ આવે તો હસતે મુખે સહન કરવાનો નિર્ણય અને તૈયારી હોવી જોઈએ. ૪.…

પ્રતિપાદિત વિષય :સાચી રસિકતા કઈ ?મુખ્ય મુદ્દા:૧. રસિક ભકતને જો ભગવાનના સ્વરૂપ વિના બીજે ઠેકાણે રસ જણાય તો તે મોટી ખોટ્ય છે.ર. પરમાત્મામા રસિકતા જણાય તે જ સાચા અર્થમાં મોક્ષ પ્રદાન કરનારી રસિકતા છે.૩. પરમાત્મામાં પણ રસિકતા હોય અને જગતના વિષયોમાં પણ રસિકતા હોય તે રસિકતા ખોટી છે.વિવેચન :–આ વચનામૃત…

પ્રતિપાદિત વિષય : સ્વધર્મે સહિત ભક્તિ કરવા છતાં પૂર્ણકામપણું મનાતું નથી. મુખ્ય મુદ્દા : ૧. આત્મનિષ્ઠા વિના અધ્યાત્મ ખામીઓ જલ્દી દૂર થતી નથી. ર. ભગવાનના મહિમા વિના પૂર્ણકામપણું આવતું નથી. વિવેચન :– પ્રસ્તુત વચનામૃતમાં મહારાજ કહે છે કે સ્વધર્મે યુકત એવો જે ભગવાનનો ભક્ત તેના અંતરને વિષે પોતાનું યથાર્થ પૂર્ણકામપણું…

પ્રતિપાદિત વિષય : જ્ઞાને કરીને સ્થિતિનું પ્રતિપાદન. મુખ્ય મુદ્દા : ૧. ભગવાનનો મહિમા સમજવાથી અંતરના દોષોની નિવૃત્તિ થાય છે. ર. ભગવાનને નિર્દોષ સમજવાથી પણ અંતરના દોષોની નિવૃત્તિ થાય છે. વિવેચન :– મહારાજ કહે છે કે જે રીતે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે તે કહીએ છીએ. તે જ્ઞાન કેવું છે ?…

પ્રતિપાદિત વિષય : ભગવાનના ભક્તને ભગવાનને ભજવાની રીતિ મુખ્ય મુદ્દો : દેહાત્મબુદ્ધિનો ત્યાગ કરીને આત્મભાવથી ભગવાનને ભજવા એ જ ભગવાનને ભજવાની સાચી, શ્રેષ્ઠ અને નિર્વિધ્ન રીતિ છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ વાત કરે છે કે વાસુદેવમાહાત્મ્ય નામે જે ગ્રથ છે તે અમને અતિશય પ્રિય છે. કેમજે ભગવાનના ભક્તને ભગવાનને…

પ્રતિપાદિત વિષય : વાજિંત્ર વજાડીને કીર્તન ગાનની સાથે ભગવાનની મૂર્તિની પણ સ્મૃતિ રાખવી. મુખ્ય મુદ્દો : સંગીત ભક્તિમાં મદદ થાય તેવું આયોજન કરવું. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કહે છે કે મૃદંગ, સારંગી, સરોદા, તાલ ઈત્યાદિક વાજિંત્ર વગાડીને કીર્તન ગાવવાં તેને વિષે જો ભગવાનની સ્મૃતિ ન રહે તો એ ગાયું…

પ્રતિપાદિત વિષય : ભગવાનને અતિ પ્રસન્ન કરવાનો ઉપાય. મુખ્ય મુદ્દા : ૧. અક્ષર મુક્તની પંકિતમાં ભળવું છે તેવો નિર્ણય. ર. અખંડ ચિંતવન. ૩. જગત સંબંધ વિચ્છેદ. ૪. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કહે છે કે જે હરિભક્તના મનમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય તેને…

પ્રતિપાદિત વિષયઃ કયું અજ્ઞાન અતિશય મોટું છે ? અને મોટામા મોટો અજ્ઞાની કોણ ? મુખ્ય મુદ્દોઃ જે પોતે પોતાના સ્વરૂપને જાણતો નથી તે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. વિવેચન :- અહી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછયો છે કે, અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની તે કોણ છે ? પ્રશ્ન થોડો વિચક્ષણ છે. અજ્ઞાની કોણ છે…

પ્રતિપાદિત વિષય : ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભકિત એ ચારેય ગુણને એકબીજાની અપેક્ષા છે. મુખ્ય મુદ્દો   એ ચારેય ગુણ સિદ્ધ કરવા. વિવેચન :- આ વચનામૃતમાં મહારાજ કહે છે કે પોતાના આત્યંતિક કલ્યાણને ઈચ્છતો હોય તેણે એકલી આત્મનિષ્ઠા, પ્રીતિ, વૈરાગ્ય તથા સ્વધર્મ એમ એક એક ગુણથી કાર્ય સરતું નથી. ચારે…

પ્રતિપાદિત વિષય : ૧. પંચવિષયનો વિવેક. ર. સંગતિનો વિવેક. ૩. કોઈનો વાદ ન લેવો. ખાસ કરીને મહારાજની ક્રિયાનો વાદ ન લેવો. મુખ્ય મુદ્દા : ૧. મુક્તિમાં મુખ્ય કારણ શાસ્ત્રોક્ત આચરણ છે. ર. જે પંચવિષય બંધન કરે છે તેના તે જ જો વિવેકપૂર્વકને ભગવાનના સંબંધયુક્ત થાય તો મુક્ત કરનારા બને છે.…

પ્રતિપાદિત વિષય : સત્સંગમાં રહેલ કુસંગને દૂર કરવો. મુખ્ય મુદ્દો : ભગવાનના મહિમાને ઓથે ભગવાનની પ્રસન્નતાના સાધનોનો મહિમા ઘટવો ન જોઈએ. તેનો ઘાત થવો ન જોઈએ. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કહે છે કે સત્સંગમાં કુસંગ નભ્યો જાય છે તેને આજે કાઢવો છે. તે સત્સંગમાં કુસંગ તે શું ? તો…

પ્રતિપાદિત વિષય : ભગવાનના ભક્તને સત્‌–અસત્‌નો વિવેક. મુખ્ય મુદ્દા : ૧. પોતાના અવગુણનો ઓળખીને ત્યાગ કરી દેવો. ર. સંતના પોતાના સાચા આત્મસ્વરૂપનું ભાન કરવું. વિવેચન :– આ વચનામૃતમાં સત્‌–અસત્‌ના વિવેકની ચર્ચા કરી છે. વચ.ગ.પ્ર. ૬મા હિતાહિતના વિવેકની વાત કરી છે. હિતાહિતનો વિવેક તો જ જાળવી શકાય જો વસ્તુની સાચી ઓળખાણ…

પ્રતિપાદિત વિષય : જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય તેનાં લક્ષણો. મુખ્ય મુદ્દો : જેના હૃદયમાં સાચી ભક્તિ હોય અથવા એકાંતિકતા હોય તેના લક્ષણો. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે જે ”…ભગવાન તથા સંત તે મને જે જે વચન…

પ્રતિપાદિત વિષય : ૧.મહારાજે કહેલી વિશિષ્ટ પરિસ્થિતિમાં કોણ શ્રેષ્ઠ ? ત્યાગાશ્રમી કે ગૃહસ્થાશ્રમી ભકત. ર. અંતે યા મતિઃ સા ગતિઃ શ્રુતિનો આપણે ગ્રહણ કરવા યોગ્ય અર્થ શું છે ? મુખ્ય મુદ્દા : ૧. ગૃહસ્થની પ્રતિકૂળતાઓ તેને ભગવાનને માર્ગે જવામાં મદદરૂપ થઈ શકે છે. ર. ત્યાગાશ્રમીને વિશેષ અનુકૂળતાઓ ભગવાનને માર્ગે જવામાં…

પ્રતિપાદિત વિષય : દરેક દેહમાં ભિન્ન ભિન્ન જીવ રહેલો છે. મુખ્ય મુદ્દો : સંબંધીઓમાં ૠણાનુબંધ મુખ્ય છે. તેથી વધુ દુઃખિત થઈ ન જવું. વિવેચન :– આ વચનામૃતમાં સદ્‌. શ્રી નિત્યાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછયો છે કે અનેક દેહોમાં એક જ જીવ છે કે જેટલા દેહ છે તેટલા અલગ અલગ…