Browsing CategoryVachnamrut Chintan

પ્રતિપાદિત વિષય : અંતર્દૃષ્ટિ એટલે શું ? મુખ્ય મુદ્દા : ૧. અભ્યાસ કરવાથી વૃત્તિ ભગવાનમાં ધીરે ધીરે રહેવા લાગે છે. ર. મૂર્તિનો અભ્યાસ કરવો તે જ અંતર્દૃષ્ટિ છે. વિવેચન :– આ વચનામૃતમાં સદ્‌.બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે કે, ભગવાનને વિષે વૃત્તિ રાખીએ છીએ તે તો સુધી જોરે કરીને રાખીએ છીએ…

પ્રતિપાદિત વિષયઃ એક એક અવસ્થાને વિષે બીજી બે બે અવસ્થાઓ કેમ રહી છે ? મુખ્ય મુદ્દાઃ ૧. જેને વિષે રહીને વિષય ભોગવાય છે તેને અવસ્થા કહેવાય છે. ર. અવસ્થાઓ સત્ત્વાદિ ગુણના કારણે સર્જાય છે. વિવેચન :– અહીં વચનામૃતમાં શ્રી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે કે એક એક અવસ્થાને વિષે બીજી…

પ્રતિપાદિત વિષય : ચાર પ્રકારના કુસંગીનું વિવરણ અને તેનો ત્યાગ. મુખ્ય મુદ્દા : ૧. બહારનો કુસંગ અંદરના કુસંગનું પોષણ કરે છે. ર. અંદરનો કુસંગ બહારના કુસંગના સહકાર વિના સફળ થતો નથી. ૩. ઉપર બતાવેલા કુસંગનો ત્યાગ કરવો. ૪. તેનાથી બચવા મહારાજને નિત્ય પ્રાર્થના કરવી. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજે કૃપા…

પ્રતિપાદિત વિષયઃ વાસના નિવૃત્તિ તથા દર્શનનું રહસ્ય, અન્વય વ્યતિરેક સ્વરૂપ. મુખ્ય મુદ્દાઃ ૧. પરમાત્માનો સારી રીતે મહિમા સમજવાથી વાસનાની નિવૃત્તિ થાય છે. ર. જેટલા વેગપૂર્વક દર્શન થાય તેટલા જીવમાં ઊંડા સંસ્કારો બેસે છે. જેને અનુસારે ભગવાનમાં પ્રીતિ થાય છે. વિવેચન :– આ વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ર પૂછયો કે વાસનાની…

પ્રતિપાદિત વિષય : ચાર અંગની વાર્તાનાં લક્ષણો. મુખ્ય મુદ્દા : ૧.સત્સંગમાં પ્રગતિ કરવા માટે જીવનમાં સારી ધરેડ પડે તેને અંગ કહેવાય છે. ર.અંગની સ્પષ્ટતા ન હોય તો ભ્રમણા રહે ને પ્રગતિ થતી નથી. ૩.પ્રથમ એક અંગ હોય તેને દૃઢ કરવું. ૪. અંતે ચારેય અંગ સિદ્ધ કરવાં. વિવેચન :– આ વચનામૃતમાં…

પ્રતિપાદિત વિષય : ભૌતિક અને ચિદાકાશની ચર્ચા. મુખ્ય મુદ્દા : ભૌતિક આકાશ અને ચિદાકાશ બન્ને ભિન્ન છે. વિવેચન :– અહીં આ વચનામૃતમાં આકાશની લીનતા કેમ થાય છે ? તે પ્રશ્ન છે. તેના સ્પષ્ટીકરણ માટે એમ કહેવાય કે આકાશ બે પ્રકારનો છે. ૧. ભૌતિક આકાશ. ર. ચિદાકાશ. તેમાં જે ભૌતિક આકાશની…

પ્રતિપાદિત વિષય : ભગવાન સાકાર છે કે નિરાકાર ? મુખ્ય મુદ્દો : ભગવાનને સદાય સાકાર જ માનવા. વિવેચન :– આ વચનામૃતમાં ગોપાળાનદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે કે, હે મહારાજ ! કેટલાક વેદાંતી એમ કહે છે કે ભગવાનને આકાર નથી અને તેવા જ પ્રકારની શ્રુતિઓને ભણે છે. જયારે નારદ, શુક, સનકાદિક…

પ્રતિપાદિત વિષય : સ્નેહ તો એનું નામ જે ભગવાનની અખંડ સ્મૃતિ રહે. મુખ્ય મુદ્દા : આપણા હૃદયમાં મહારાજ પ્રત્યે ભક્તિ છે કે નહિ તેનો તપાસ કરવા માટે સ્મૃતિ પણ એક કસોટી છે. વિવેચન :– ભગવાનમાં સ્નેહનું શું લક્ષણ છે ? મહારાજ વચ.કા.૧૧મા સ્નેહનું લક્ષણ કરતા જણાવે છે કે જેને જેના…

આ વચનામૃત આત્મા અનાત્માની ચોખ્ખી ઓળખાણનું છે. સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે. હે મહારાજ ! આત્મા અનાત્માની ચોખ્ખી વિક્તિ તે કેમ સમજવી ? જે સમજવે કરીને આત્મા–અનાત્મા એક સમજાય નહીં. મહારાજ કહે, એક શ્લોકે કરીને અથવા હજાર શ્લોકે કરીને જે ચોખ્ખું સમજાય તે ઠીક છે. જે સમજાણા પછી દેહ…

પ્રતિપાદિત વિષય : ભગવાનના ભક્તો ચાર પ્રકારની મુકિતને નથી ઈચ્છતા. મુખ્ય મુદ્દો : ભગવાનની સેવા વિના બીજું કાઈ ઈચ્છવું નહિ. વિવેચન :– અહીં આ વચનામૃતના શ્લોકમા ૧. સાલોક્ય ર. સાષ્ટિ ૩. સામીપ્ય ૪. સારૂપ્ય પ. એકત્વ । આ પાંચ મુકિતઓ વર્ણવી છે. છતા વચનામૃતમાં ચાર મુકિતનો જ ઉલ્લેખ કેમ કર્યો…

પ્રતિપાદિત વિષય : આત્મકલ્યાણના માર્ગના વિધિ–નિષેધનું સ્પષ્ટીકરણ. મુખ્ય મુદ્દા : વિધિ–નિષેધની અતિશય દૃઢતા જરૂરી. વિવેચન :– સંતો–હરિભકતોની સભામાં વેદાંતી બ્રાહ્મણો પણ આવીને બેઠા હતા તેને જોઈને શ્રીજી મહારાજ બોલ્યા : ‘વિધિનિષેધ મિથ્યા છે… એક બ્રહ્મ જ સભર ભર્યોર્ર્ર્ર્ છે તે સત્ય છે’ તે શું સમજીને કહેતા હશે ? શંકરાચાર્યે તો…

પ્રતિપાદિત વિષયઃ પ્રત્યક્ષ અને માનસી પૂજામાં કઈ શ્રેષ્ઠ ? તથા શ્રવણ મનન નિદિધ્યાસ અને સાક્ષાત્કારના લક્ષણ. મુખ્ય મુદ્દાઃ ૧.રોમાંચિત ગાત્ર તથા ગદ્‌ગદ્‌કંઠ થઈ જે કોઈ પૂજા કરે તે શ્રેષ્ઠ ગણાય. ર. પૂજા–સેવામાં, કથા–કીર્તનાદિકમાં અતિ શ્રદ્ધા હોય તો એના અંતરમાં પ્રેમ નિમગ્નતા છે એમ જાણવું. ૩. ધર્મિષ્ઠ અને ભક્ત વક્તાના મુખે…

પ્રતિપાદિત વિષયઃ ભક્તને ભગવાનની મૂર્તિમાં અતિશય પ્રીતિ કેમ થાય ? ભગવાન અને મોટા સંતને મુમુક્ષુમાં પ્રીતિ (રાજીપો) કેમ થાય ? મુખ્ય મુદાઃ ૧. ભગવાનમાં પ્રીતિ થવાનાં અનેક કારણો છે. તેમાં મુખ્ય કારણ ભગવાનનો મહિમા જાણવો એટલે કે ભગવાનમાં રહેલા દિવ્ય ગુણો જાણવા તે છે. ર. ભગવાન મુમુક્ષુ ઉપર રાજી થાય…

પ્રતિપાદિત વિષયઃ મન જીત્યાનાં લક્ષણો. મુખ્ય મુદ્દાઃ ૧. ઈન્દ્રિયો જ્યારે વિષયથી પાછી હઠે ત્યારે મન જીતાણું જાણવું. ર. આત્મનિષ્ઠા તથા ભગવાનના મહિમાથી પંચ વિષયની નિવૃત્તિ થાય છે. વિવેચન :– આ વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે કે હે મહારાજ ‘જિતં જગત્‌કેન મનો હિ યેન ।’ આ મણિરત્નમાળા નામના ગ્રથના શ્લોકમાં…

પ્રતિપાદિત વિષય : ૧. સવિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિ. ર. ભક્તિ અને ઉપાસનાનો ભેદ. મુખ્ય મુદ્દા : ૧. જગત અથવા જગતના સંબંધની છાયાવાળું અધ્યાત્મ હોય તો પણ તે સવિકલ્પતા છે. ર. મહારાજનો શુદ્ધ સંબંધ એ નિર્વિકલ્પતા છે. ૩. નવ પ્રકારે મહારાજને ભજવા તે ભક્તિ છે. ૪. બ્રહ્મરૂપ થઈને પણ સેવકભાવ…

પ્રતિપાદિત વિષય : સવિકલ્પ અને નિર્વિકલ્પ સ્થિતિવાળાની સમજણની સ્પષ્ટતા તથા સમાધાન. મુખ્ય મુદ્દા : સવિકલ્પ અને નિર્વિકલ્પ સ્થિતિવાળાની સમજણની ભિન્નતાનું કારણ તથા બ્રહ્મ નિરુપણની સાચી રીત. વિવેચન :– આ વચનામૃતમાં સભામાં એક વેદાંતી બ્રાહ્મણ આવ્યો હતો તેને મહારાજે પ્રશ્ન પૂછયો જે તમે એક બ્રહ્મનું પ્રતિપાદન કરો છો ને તે વિના…

પ્રતિપાદિત વિષય  પોતાના મનનો તપાસ કરવો. મુખ્ય મુદ્દા : ૧. મનમાં બાકી રહેલી વાસનાનો નિર્ધાર કરવો. ર. ધીરે ધીરે તેને ઓછી કરવી. ૩. મનને ભગવાનના ચરિત્રમાં ગૂંચવી મેલવું. ૪. મનનો વિશ્વાસ ન કરવો પણ નિયમન કરવું. પ. મનને જીતવા મોટાની સહાય લેવી. વિવેચન :– આ નામાનું વચનામૃત છે. જેમાં અમૂલ્ય…

પ્રતિપાદિત વિષય : દેશવાસનાનું બળવાનપણું. મુખ્ય મુદ્દા : ૧. વિવેક વિચાર કરવાથી દેશવાસના મંદ પડી જાય છે. ર. મહારાજ અને તેના સાચા ભક્તો અહં અને મમતાનું કેન્દ્ર બને તો દેશવાસના જલ્દી દૂર થાય. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કહે છે કે, જે અણસમજુ હોય અને તેણે ભેખ લીધો હોય તો…

પ્રતિપાદિત વિષય : સાચો ત્યાગી કોણ ? મુખ્ય મુદ્દા : ૧. ત્યાગ કર્યા પછી અંતરમાંથી તે પદાર્થ દૂર ન થાય તો તે ત્યાગીની કંગાલિયત છે,રાંકાઈ છે. ર. આશ્રમ બદલવા સાથે અંતઃકરણમાં પણ બદલાવ લાવે તો જ સાચો ત્યાગી થઈ શકે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કહે છે કે, જેણે સંસાર…

પ્રતિપાદિત વિષય : કલ્યાણને અર્થે જતન કર્યાનો માર્ગ કે ઉપાય મુખ્ય મુદ્દા         ૧. ભગવાનના શ્રેષ્ઠ ભકતોના આશીર્વાદથી કલ્યાણના માર્ગે ચાલવાનું બળ મળે છે જતન કરવાની બુદ્ધિ સુઝે છે ૨. ભગવાનના ભકતોનો કુરાજીપો અથવા હદયનો કકળાટ મોક્ષની બુદ્ધિનો સમૂળો નાશ કરે છે ને આસુરી બુદ્ધિ ઉદય કરે…

પ્રતિપાદિત વિષય : સુખના ધામ એવા પરમાત્મામાં જીવની વૃત્તિ ચોટતી નથી અને જગતમાં ચોટે છે તેનું કારણ શું છે ? ભગવાનનો ભકત આનંદ સ્વરૂપ એવા પરમાત્માને પામીને પણ કલેશ કેમ પામે છે ? મુખ્ય મુદ્દા         ૧. પરમાત્માને મૂકીને માયિક અને નાશવંત પદાર્થોમાં જીવની વૃત્તિ ચોટી જાય…