Browsing CategoryGadhada Middle Chapter

પ્રતિપાદિત વિષયઃ મોહ નિવૃત્તિના ઉપાયનું નિરૂપણ. મુખ્ય મુદ્દા         ૧. મોહની લાક્ષણિકતા.ર. મોહ ટાળવાનાં સાધનો – ઉપાયો. વિવેચન :– આ વચનામૃતમાં સદ્. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો : હે મહારાજ, મોહનું શું રૂપ છે ? અને મોહની નિવૃત્તિ થયાનો શો ઉપાય છે ? તેના ઉત્તરમાં મહારાજે પ્રથમ મોહનું…

પ્રતિપાદિત વિષયઃ જીવમાંથી જગતના પંચવિષય દૂર કરવા. મુખ્ય મુદ્દા         ૧. જ્યારે ત્યારે પણ ઈન્દ્રિયો દ્વારે જ વિષય જીવમાં પ્રવેશ કરે છે. માટે તેને નિયમમાં કરવા.ર. પ્રથમથી જીવમાં પ્રવેશેલા વિષયને દૂર કરવા આત્મવિચાર અને ભગવાનના મહિમાનો વિચાર કરવો. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કહે છે કે જેને…

પ્રતિપાદિત વિષયઃ આત્મજ્ઞાન તથા રસિક માર્ગ કલ્યાણના અને પડવાના માર્ગ પણ છે. મુખ્ય મુદ્દા ૧.રસિક માર્ગે ભગવાનમાં શૃંગાર ભાવનાથી પ્રેમ કરતાં કરતાં વિજાતીય ભકતોમાં તે દૃષ્ટિ આવી જાય તો તત્કાળ કલ્યાણના માર્ગથી પતન થાય છે.ર.આત્મજ્ઞાનમાં વિશાળ દૃષ્ટિ રાખતાં રાખતાં પોતાને ભગવાન સાથે સમભાવ થાય ને સ્વામી–સેવકભાવ નાશ થઈ જાય તો…

પ્રતિપાદિત વિષયઃ અખંડ સ્મૃતિ રાખવી. મુખ્ય મુદ્દા         ૧.આપત્કાળમાં અખંડ સ્મૃતિથી એકાંતિક ધર્મની રક્ષા થાય છે.ર.અખંડ સ્મૃતિ રાખવાના હેતુથી મહિમા સમજવામાં આવે તો તેનાથી સંપૂર્ણ ધર્મમાં પણ રહેવાય છે. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે પ્રશ્ન કર્યો છે કે કોઈ ભક્ત શાસ્ત્રમાં કહ્યા એવા ધર્મને પાળતો હોય…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનને વિષે પતિવ્રતાપણું અને ભક્તનો પક્ષ. મુખ્ય મદ્દાઃ ૧.ભગવાનને વિષે પતિવ્રતાપણું અને ભક્તનો પક્ષ.ર.ભગવાનના ભક્તને ભગવાન તથા ભકત પ્રત્યે પક્ષવાળી દૃષ્ટિ જોઈએ. વિવેચન :– આ વચનામૃત મહારાજની નિષ્ઠા અને સત્સંગની દૃઢતા કરાવનારું છે. મહારાજ કહે છે કે ભગવાનનો ભક્ત હોય તેણે એક તો શ્રીજી મહારાજને વિષે એટલે કે…

પ્રતિપાદિત વિષયઃ વિધિ–નિષેધનો ભેદ સાચો છે કે ખોટો ? તથા ચિત્તનો સ્વભાવ. મુખ્ય મુદ્દા ૧.વિધિ–નિષેધનો ભેદ સત્ય છે.ર.સારાં–નરસાં કરેલાં કર્મનું ફળ અવશ્ય ભોગવવું પડે છે.૩.મનના સંકલ્પ જોઈ હારી ન જવું. તેનાથી પોતાને ભિન્ન માનવો. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે પ્રથમ નાના નાના પરમહંસોને પૂછયું કે આ જગતમાં કેટલાક યવન…

પ્રતિપાદિત વિષયઃ આધ્યાત્મિક દરિદ્રતા. મુખ્ય મુદ્દાઃ ૧.વૈરાગ્યની ખામી હોય તો દોષો–વિકૃતિઓ દૂર થતા નથી.ર.વૈરાગ્યના અભાવમાં પણ સંત અથવા ભગવાનની કૃપા થાય તો દોષ દૂર થાય. વિવેચન :– આ વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછયો જે ભગવાનનો ભક્ત હોય તેના મનમાં તો એમ હોય જે ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકે…

પ્રતિપાદિત વિષયઃ …… યજ્ઞનું લક્ષણ. મુખ્ય મુદ્દાઃ ૧.ઈન્દ્રિયોના લૌકિક આહારનો ત્યાગ કરવાથી જીવમાં વિકૃતિ નાશ કરવાની શક્તિ આવે છે. ર.યજ્ઞરહિતનું કલ્યાણ થતું નથી. વિવેચન :– મહારાજે આ વચનામૃતમાં એકાદશીની ઉત્પત્તિની પુરાણની કથા કહી છે. પૂર્વે નાડીજંઘનો દીકરો મુરદાનવ તેણે તપ કરી બ્રહ્મા પાસેથી વરદાન મેળવ્યું કે હું તમારી સૃષ્ટિમાં કોઈથી…

પ્રતિપાદિત વિષય સ્વરૂપ નિષ્ઠા. મુખ્ય મુદ્દો         ૧.ભગવત્‌સ્વરૂપની પાકી નિષ્ઠા કલ્યાણનું બીજ છે. વિવેચન :– આ વચનામૃત સ્વરૂપનિષ્ઠાનું છે. સ્વરૂપ શબ્દથી મહારાજનું તાત્પર્ય ભગવાનની મૂર્તિ છે. ભગવાનનું સ્વરૂપ સદા સનાતન દિવ્ય સાકાર મૂર્તિ સ્વરૂપ છે. ભગવાનનું એવું અકળ અને અમાપ વ્યક્તિત્વ છે કે તેનાં અનેક પાસાંઓ છે.…

પ્રતિપાદિત વિષયઃ સાકાર નિશ્ચયનું જતન તથા જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિનાં લક્ષણો. મુખ્ય મુદ્દા ૧.શાસ્ત્રમાં ઊંડો પ્રવેશ કરતાં પહેલાં સદ્‌ગુરુ પાસેથી પરમાત્માનો સાકારપણે દૃઢ નિશ્ચય કરવો. ર.જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ત્રણેમાંથી ભગવાનમાં જોડવા માટે ભક્તિમાં વધારે દૈવત છે. વિવેચન :– આ વચનામૃતના પ્રથમ ભાગમાં મહારાજે કલ્યાણરૂપ ફળને પ્રાપ્ત કરવા માટે તેના…

પ્રતિપાદિત વિષયઃ કર્મની નિર્બંધકતા અને બંધકતા. મુખ્ય મુદ્દો ૧.કર્મ જો ભગવાનને અર્થે અથવા તેના સાચા ભક્તને અર્થે થાય તો તે બંધનકર્તા નહીં પણ બંધનહર્તા છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કહે છે કે ભારત, રામાયણ, પુરાણ કે સ્મૃતિ ગ્રંથોને સાંભળીને કેટલાક જીવ તેને ધર્મ, અર્થ ને કામપર જાણે છે. એટલે…

પ્રતિપાદિત વિષયઃ કલ્યાણના માર્ગની રાજનીતિ. મુખ્ય મુદ્દા ૧.ભગવાનના માર્ગમાં પોતે પોતાના ગુરુ થવું. ર.નબળા આશયનો ત્યાગ કરી સાચો પ્રયત્ન કરવો. વિવેચન :– આ વચનામૃત રાજનીતિનું છે. સત્તાનો દોર હાથમાં કેવી રીતે લેવો! તે હાથમાં લેવા માટે શું ક્રિયા–પ્રતિક્રિયા કરવી ! તથા સત્તાદોર હાથમાં આવ્યા પછી ચિરસ્થાયી આપણા જ હાથમાં ટકી…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનની મૂર્તિનો પ્રભાવ અથવા મહિમા. મુખ્ય મુદ્દો         શ્રીજી મહારાજનો (મૂર્તિનો) મહિમા સમજવાથી કલ્યાણના માર્ગમાં કોઈ જાતની ખામી રહેતી નથી. વિવેચન :– આ વચનામૃત તેજનું વચનામૃત કહેવાય છે. તેજનો અર્થ પ્રકાશ પણ થાય છે ને તેજનો અર્થ પ્રભાવ પણ થાય છે. અહીં મૂર્તિનું તેજ એટલે…

પ્રતિપાદિત વિષયઃ ભગવાન સાથે તદાત્મક સંબંધ થવો. મુખ્ય મુદ્દા         ૧.ભગવાન સાથે સૌથી શ્રેષ્ઠ સંબંધ તદાત્મકપણું છે. ર.એવો સંબધ ભગવાન સાથે સ્થાપિત કરવા માટે એકાંતિક સંતનો પ્રસંગ એ પ્રબળ સાધન છે. વિવેચન :– આ વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછયો જે ભગવાનના સ્વરૂપને વિષે જે સંત તદાત્મકપણાને…

પ્રતિપાદિત વિષયઃ સ્વભાવ ઉપર શત્રુભાવ રાખવો. મુખ્ય મુદ્દા ૧.સ્વભાવ ઉપર શત્રુભાવ રાખવો. માત્ર તપ ઉપવાસ કામાદિ શત્રુના મૂળ ઉખેડી શકતા નથી. ર.તેજસ્વી પ્રતિભાવાળા ભક્ત કયારેય ધર્માદિ માર્ગથી પાછા પડતા નથી. વિવેચન :– આ વચનામૃત સ્વભાવ ઉપર શત્રુભાવનું છે. સ્વભાવ પ્રત્યે શત્રુભાવ એ જ તેના મૂળ ઉચ્છેદનમાં મુખ્ય કારણ બને છે.…

પ્રતિપાદિત વિષયઃ સ્વરૂપનિષ્ઠા અને ધર્મનિષ્ઠા. મુખ્ય મુદ્દા ૧.સ્વરૂપનિષ્ઠા રાખવાથી ધર્મનિષ્ઠા રહે છે. ર.નિયમથી પંચવિષય વિશેષ જીતાય છે. વિવેચન :– આ વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો : એક તો અર્જુનની પેઠે સ્વરૂપનિષ્ઠા અને બીજી યુધિષ્ઠિર રાજાની પેઠે ધર્મનિષ્ઠા એ બે નિષ્ઠા છે. તેમાં જે સ્વરૂપનિષ્ઠાનું બળ રાખે તેને ધર્મનિષ્ઠા મોળી પડી…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનને માયાના ર૪ તત્ત્વો સહિત સમજવા કે રહિત સમજવા ? મુખ્ય મુદ્દા         ૧.ભગવાનની મૂર્તિમાં દેહ દેહી વિભાગ નથી. ર.ભગવાનની મૂર્તિમાં જે દેખાય છે તે દિવ્ય છે. તેમાં સંશય ન કરવો. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજે મુનિઓને પ્રશ્ન પૂછયો જે ભગવાનનું સ્વરૂપ છે તેને કોઈક…

પ્રતિપાદિત વિષયઃ કુસંગના બે મત. જેનાથી દૂર રહેવું. મુખ્ય મુદ્દો નાસ્તિક અને શુષ્કવેદાંતીના મતની સમજણ. વિવેચન :– મહારાજ કહે અમે તો સર્વ પ્રકારે વિચારીને જોયું જે આ સંસારમાં જેટલા કુસંગ કહેવાય છે તે સર્વથી અધિક કુસંગ તે એ છે કે જેને પરમેશ્વરની ભક્તિ નહિ અને ભગવાન સર્વના સ્વામી છે, ભક્તવત્સલ…

પ્રતિપાદિત વિષયઃ સમાધિવાળાને જ્ઞાન તથા ઈન્દ્રિયોની શક્તિ વૃદ્ધિ પામે છે કે નહિ ? મુખ્ય મુદ્દા         ૧.સમાધિવાળાને જ્ઞાનશક્તિ વૃદ્ધિ પામે છે.ર.નિવૃત્તિધર્મવાળાને યોગાભ્યાસથી દેહ– ઈન્દ્રિયોની શક્તિ પણ વૃદ્ધિ પામે છે. વિવેચન :– આ વચનામૃતમાં ચર્ચાનો વિષય એ છે કે સમાધિવાળાને જ્ઞાન તથા દેહ, ઈન્દ્રિયોની શક્તિ વૃદ્ધિ પામે છે…

પ્રતિપાદિત વિષયઃ કલ્યાણના માર્ગનું શ્રેષ્ઠ સાધન. મુખ્ય મુદ્દા         ૧.જેને પ્રગટ મહારાજ અને પ્રગટ સંતનું માહાત્મ્ય સમજાયું તેને કલ્યાણનો મુદ્દો હાથમાં આવ્યો તેમ જાણવું. ર.સ્વપ્નસૃષ્ટિ ભગવાન સર્જી આપે છે. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે જીવના કલ્યાણના અર્થે જે જે સાધનો બતાવ્યાં છે તે…

પ્રતિપાદિત વિષયઃ કલ્યાણના માર્ગનું શ્રેષ્ઠ સાધન. મુખ્ય મુદ્દા         ૧.જેને પ્રગટ મહારાજ અને પ્રગટ સંતનું માહાત્મ્ય સમજાયું તેને કલ્યાણનો મુદ્દો હાથમાં આવ્યો તેમ જાણવું. ર.સ્વપ્નસૃષ્ટિ ભગવાન સર્જી આપે છે. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે જીવના કલ્યાણના અર્થે જે જે સાધનો બતાવ્યાં છે તે…