Browsing CategoryGadhada First Chapter

પ્રતિપાદિત વિષય : શરીર–શરીરીમાં વિલક્ષણપણું શું છે ? મુખ્ય મુદ્દા : ૧. વ્યાપ્ય, આધીન અને અસમર્થપણાથી આત્મા શરીર બને છે. ર. વ્યાપક, સ્વતંત્ર અને સમર્થપણાથી ભગવાન શરીરી બને છે. વિવેચન :– આ વચનામૃતમાં ખાસ કરીને ભગવાન અને જીવ, જગત વચ્ચેનો શરીર–શરીરી સંબંધ છે તે વિષે વાત કરી છે. ભગવાન શરીરી…

પ્રતિપાદિત વિષય : આકાશની ઉત્પત્તિ ને લય તથા ભગવાનને વિષે રહેલી જ્ઞાનાદિ શકિતઓ. મુખ્ય મુદ્દા : ૧. પાંચ ભૌતિક આકાશ અને ચિદાકાશ અલગ અલગ છે. ર. ચિદાકાશનો ઉત્પત્તિ–લય નથી. ૩. ભગવાનની જ્ઞાનાદિ શક્તિઓનું આલંબન કરીને જીવમાં તે તે શક્તિઓ સક્રિય બને છે. વિવેચન :– પ્રસ્તુત વચનામૃતમાં પ્રશ્ન છે કે આકાશની…

પ્રતિપાદિત વિષય : શાસ્ત્રછળનો ભેદ ઉકેલવો. મુખ્ય મુદ્દા : ૧. ભગવાન સાકાર છે તે પણ દિવ્ય સાકાર છે. ર. ભગવાનને નિરાકાર કહૃાા છે તે માયિક આકારના નિષેધ માટે અને નિર્ગુણ કહૃાા છે તે માયિક ગુણના નિષેધ માટે કહૃાા છે. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજ ભાગવતનું દૃષ્ટાંત દઈને શાસ્ત્રોની વાત…

પ્રતિપાદિત વિષય : મુમુક્ષુએ સત્પુરુષના ગુણ આવ્યાની સમજણ કેળવવી. મુખ્ય મુદ્દો : સત્પુરુષમાં દિવ્ય બુદ્ધિ રાખી પોતાની અલ્પતાનો પરિતાપ કરે તો સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજે સંતો પ્રત્યે પ્રશ્ન પૂછયો કે કોઈક એવા સત્પુરુષ છે કે જેને આ લોકમાં તો કયાંય પ્રીતિ નથી અને ભગવાનના…

પ્રતિપાદિત વિષય : ભગવાનની અષ્ટ પ્રકારની પ્રતિમા તથા સંત તેમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહ્યા છે. મુખ્ય મુદ્દા : ૧. ભગવાનની પ્રતિમા તથા સંતમાં જેને આસ્તિકતા નથી તેને ભગવાનના સ્વરૂપમાં પણ આસ્તિકતા નથી એમ જાણવું. ર. જેને પ્રત્યક્ષ સાધનમાં આસ્તિકતા નથી તેને સાધ્યમાં પણ વિશ્વાસ નથી એમ જાણવું. વિવેચન :–…

પ્રતિપાદિત વિષય : હિંસામય અને અહિંસામય ધર્મનું યથાર્થ સ્વરૂપ. મુખ્ય મુદ્દા  : ૧. યજ્ઞાદિકને વિશે પશુ હિંસા સહિત ધર્મ કહયો છે. હિંસાયુકત ધર્મ, અર્થ અને કામપર છે. ર. અહિંસામય જે ધર્મ છે તે જ મોક્ષપરાયણ છે. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે પ્રશ્ન કર્યો છે : ધર્મ તે કેનું નામ…

પ્રતિપાદિત વિષય : પોતાના જીવના કલ્યાણને માટે સત્સંગ કરવો. મુખ્ય મુદ્દા : ૧. અંતરમાંથી વિષય ભોગવવાની હા કોણ કહે છે અને ના કોણ કહે છે ? તેનું સ્પષ્ટીકરણ. ર. અંતરમાં રહેલા કુસંગીઓ અને સંતની ઓળખાણ. ૩. પોતાના જીવનું કલ્યાણ થાય એવો જ સત્સંગ કરવાનો હેતુ હોવો જોઈએ. વિવેચન :– અહીં…

પ્રતિપાદિત વિષય : ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત વિરાજે છે. મુખ્ય મુદ્દા : ૧. ભગવર. તેમાં જેને સાચી પ્રતીતિ નથી તેને કલ્યાણના માર્ગની સાચી ભૂખ જ લાગી નથી. વિવેચન :– મહારાજે આ વચનામૃતની શરૂઆત માંહોમાંહી પ્રશ્ન ઉત્તરથી કરાવી. સોમલાખાચરે પ્રશ્ન પૂછયો : ભગવાન પોતાના ભકતના સર્વે અપરાધ માફ કરે છે પણ…

પ્રતિપાદિત વિષય : ભગવાનનો માહાત્મ્ય સહિત નિશ્ચય અથવા નિષ્ઠાનું સ્વરૂપ. મુખ્ય મુદ્દા : ૧. પોતાનો વ્યક્તિગત સ્વાર્થ છોડીને ભગવાનની અને ભગવાનના ભક્તની તરફેણમાં પ્રાણાંત જીવન જીવવું તે નિષ્ઠા કહેવાય. ર. બદલો લેવા ન ઈચ્છે તે ગરીબ કહેવાય. ૩. મનુષ્ય ચરિત્રમાં ચલિત ન થાય તે પણ નિષ્ઠા કહેવાય. ૪. ભગવાનની નિષ્ઠામાં…

પ્રતિપાદિત વિષય : કામનું સ્વરૂપ. મુખ્ય મુદ્દા : ૧. વીર્ય એ જ કામનું રૂપ છે. ર. તે સૂક્ષ્મ શરીરમાં–મનમાં રહે છે. ૩. સ્ત્રી સંબંધી સંકલ્પથી તે શરીરથી છૂટું પડે છે. ૪. બ્રહ્મચર્ય પાળવા ઈચ્છનારે સ્ત્રી સંબંધી સંકલ્પ ન થાય તેનું જતન કરવું. પ. ભગવાનનો દૃઢ આશ્રય અને ભગવાનને અતિ નિર્દોષ…

પ્રતિપાદિત વિષય : સમજણ આપત્કાળે જણાય છે. મુખ્ય મુદ્દા : ૧. વિષયના સાંનિધ્યમાં વૈરાગ્યની કસોટી થાય છે. ર. આપત્કાળમાં સમજણની કસોટી થાય છે. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે વાત કરી કે જેને જેટલો વૈરાગ્ય હોય અથવા જેને જેટલી સમજણ હોય તે તો જયારે કોઈ વિષયભોગની પ્રાપ્તિ થાય અથવા કોઈ…

પ્રતિપાદિત વિષય : એકોતેર પેઢીનો ઉદ્ધાર. મુખ્ય મુદ્દા : ૧. જો ભક્તમાં હેત હોય તો પેઢીનોે ઉદ્ધાર થાય અથવા કુળનો ન હોય તોય ઉદ્ધાર થાય. ર. ભક્ત સાથે વેર રાખે તો પિત્રી હોય કે બીજો હોય તો પણ ઉદ્ધાર ન થાય ને નરકમાં પડે. વિવેચન :– આ વચનામૃતમાં સુરાખાચરે પ્રશ્ન…

પ્રતિપાદિત વિષય : મહારાજના રાજીપા અને કુરાજીપાના પાત્રો. મુખ્ય મુદ્દા : ૧. ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી અને માની એ ચાર પ્રકારના મનુષ્યો સાથે મહારાજને બનતું નથી. ર. કામીને મહારાજ સત્સંગી જ માનતા નથી. ૩. કોઈ ખામી ન હોય છતાં ગમે તેવા ભીડામાં લઈએ ને જે પાછો ન પડે તેના ઉપર મહારાજને…

પ્રતિપાદિત વિષય : જ્ઞાનની ઓથ લઈને ધર્મને ખોટા ન કરવા. મુખ્ય મુદ્દો : જ્ઞાનની ઓથ લઈને ધર્મ ખોટા કરે તેને અસુર જાણવો. વિવેચન :– શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનના જ્ઞાનની ઓથ લઈને જે ધર્મને ખોટા કરે છે તેને અસુર જાણવો અથવા નિશ્ચયનું બળ બતાવીને જે ધર્મને ખોટા કરે છે…

પ્રતિપાદિત વિષય : અનેક. મુખ્ય મુદ્દા  : અનેક. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછયો છે : દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, ધ્યાન, દીક્ષા, શાસ્ત્ર એ આઠ સારાં હોય તો પુરુષની બુદ્ધિ નિર્મળ થાય છે. એ આઠ ભૂંડા હોય તો પુરુષની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. માટે એ આઠેયમા પૂર્વ…