Browsing CategoryAdhyay 14

શ્લોક 0૧-0૪ જ્ઞાનનો મહિમા તથા પ્રકૃતિ-પુરુષથી જગતની ઉત્પત્તિ શ્રી ભગવાન બોલ્યા परं भूय: प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमम्‌। यज्ज्ञात्वा मुनय: सर्वे परां सिद्धिमितो गता:।।१।। અર્થ : શ્રી ભગવાન કહે છે-સઘળાં જ્ઞાનોના મધ્યે અતિ ઉત્તમ મારું પરમ જ્ઞાન હું તને ફરીથી કહું છું. જે જ્ઞાનને જાણીને-સમજીને સર્વ મુનિઓ આ સંસારમાંથી મુક્ત ભાવને પામીને…

શ્લોક ૦૫-૧૮ સત્વ, રજસ, તમસ – ત્રણેય ગુણોનો વિજય सत्त्वं रजस्तम इति गुणा: प्रकृतिसम्भवा:। निबध्नन्ति महाबाहो देहे देहिनमव्ययम्‌।।५।। અર્થ : હે મહાબાહો ! સત્ત્વ, રજ અને તમ એ ત્રણેય ગુણ પ્રકૃતિ-માયામાંથી ઉત્પન્ન થયેલા છે. તે અવ્યય-વિકારશૂન્ય અક્ષર-અવિનાશી જીવાત્માને શરીરમાં બાંધે છે. ।।૫।। सत्त्वं रजस्तम इति… ત્રીજા અને ચોથા શ્લોકમાં જે…

શ્લોક ૧૯-૨૭ ભગવત્પ્રાપ્તિનો ઉપાય તથા ગુણાતીત પુરુષનાં લક્ષણો नान्यं गुणेभ्य: कर्तारं यदा द्रष्टानुपश्यति। गुणेभ्यश्व परं वेत्ति मद्‌भावं सोऽधिगच्छति।।१९।। અર્થ : જ્યારે દ્રષ્ટા-જીવાત્મા ત્રણ ગુણો સિવાય બીજા કોઈને કર્તા નથી દેખતો-સમજતો અને એ ત્રણેય ગુણોથી પર રહેલા પોતાના સ્વરૂપને તેમજ પરમાત્મસ્વરૂપને યથાર્થ સમજે છે. ત્યારે તે પુરુષ મારા સ્વરૂપને પામે છે.…