Browsing CategoryAdhyay 07

વિજ્ઞાન સહિત જ્ઞાનનો વિષય શ્રી ભગવાન બોલ્યા मय्यासक्तमना: पार्थ योगं युञ्जन्मदाश्रय:।असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तच्छृणु।।१।। અર્થ : શ્રી ભગવાન કહે છે-હે પૃથાના પુત્ર અર્જુન ! મારામાં પૂરે પૂરું મન રાખીને અને મારોજ દૃઢ આશ્રય કરીને મારો યોગ સાધતાં મને સમગ્રપણે નિઃસંશય જેમ તું જાણું તેમ હું કહું છું તે…

સઘળા પદાર્થોમાં કારણરૂપે ભગવાનની વ્યાપકતાનું કથન रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशिसूर्ययो:।प्रणव: सर्ववेदेषु शब्द: खे पौरुषं नृषु।।८।। અર્થ : હેકૌન્તેય ! જળમાં રસ તે હું છું. શશીમાં અને સૂર્યમાં પ્રભા તે હું છું. સર્વ વેદોમાં પ્રણવ-ૐકાર હું છું અને પુરુષોમાં પુરુષાર્થ તે હું છું. ।।૮।। હવે જે કાંઈ કાર્ય દેખાય છે, તેના…

આસુરી સ્વભાવનાં માણસોની નિંદા અને ભગવદ્ભક્તોની પ્રશંસા त्रिभिर्गुणमयैर्भावैरेभि: सर्वमिदं जगत्‌।मोहितं नाभिजानाति मामेभ्य: परमव्ययम्‌।।१३।। અર્થ : આ કહ્યા એવા સાત્ત્વિક, રાજસ અને તામસ એ ત્રણ ગુણમય ભાવોથી-પદાર્થોથી મોહ પામેલું આ સઘળું જગત્‌, એ માયાના કાર્યથી પર રહેલા અવિનાશી સ્વરૂપ એવા મને જાણતું-ઓળખતું નથી. ।।૧૩।। त्रिभिर्गुणमयै: જે મનુષ્ય, કારણ સ્વરૂપમાં ભગવાન રહ્યા…

અન્ય દેવતાઓની ઉપાસનાનો વિષય कामैस्तैस्तैर्हृतज्ञाना: प्रपद्यन्तेऽन्यदेवता:।तं तं नियममास्थाय प्रकृत्या नियता: स्वया।।२०।। અર્થ : અને બીજાઓ તો તે તે કામનાઓથી હરાઈ ગયું છે જ્ઞાન જેમનું એવા હોવાથી, પોત પોતાની પ્રકૃતિ-સ્વભાવને વશ થઈને, તે તે માર્ગમાં રહેલા નિયમોને આશરીને બીજા ઈન્દ્રાદિક દેવોને શરણે જાય છે. ।।૨૦।। कामैस्तैस्तैर्हृतज्ञाना: આજ અધ્યાયના પંદરમાં શ્લોકમાં વર્ણવાયેલા…

શ્લોક ૨૪-૩૦ ભગવાનના પ્રભાવ તેમજ સ્વરૂપને ન જાણનારાઓની નિંદા અને જાણનારાઓનો મહિમા अव्यक्तं व्यकितमापन्नं मन्यन्ते मामबुद्धय:। परं भावमजानन्तो ममाव्ययमनुत्तमम्‌।।२४।। અર્થ : મારા અવિનાશી અને સર્વોત્કૃષ્ટ પરમ ભાવને નહિ જાણનારા બુદ્ધિ વિનાના અબુધ માણસો અવ્યક્ત-અલૌકિક દિવ્યમૂર્તિ એવા મને બીજા મનુષ્ય જેવો વ્યક્તિભાવ પામેલો માને છે. ।।૨૪।। अव्यक्तं જે મનુષ્યો-अबुद्धय:-બુદ્ધિ વિનાના છે…