Browsing CategoryAdhyay 03

શ્લોક ૧-૮ જ્ઞાનયોગ અને કર્મયોગ અનુસાર અનાસક્તભાવે નિત્યકર્મ કરવાની શ્રેષ્ઠતાનું નિરુપણ અર્જુન બોલ્યા ज्यायसी चेत्कर्मणस्ते मता बुद्धिजनार्दन। तत्‌किं कर्मणि घोरे मां नियोजयसि केशव।।१।। व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहसीव मे। तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम्‌।।२।। અર્થઃ હે જનાર્દન ! જો તમે કર્મ કરતાં જ્ઞાનને ચઢિયાતું માનો છો, તો પછી હે કેશવ! મને…

શ્લોક ૦૯-૧૬ યજ્ઞાદિ કર્મોની આવશ્યકતાનું નિરુપણ यज्ञार्थात्कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धन:। तदर्थं कर्म कौन्तेय मुक्तसङग: समाचर।।९।। અર્થઃ યજ્ઞ નિમિત્તે કરવામાં આવતાં કર્મો સિવાયનાં બીજાં કર્મોમાં જોડાઈને જ આ મનુષ્ય-સમુદાય કર્મોથી બંધાય છે, માટે હે અર્જુન ! તું આસક્તિ વિનાનો થઈને તારાં નિયત કર્મો કર, તો તું આસક્તિ વિનાનો થઈને બંધન રહિત થઈશ.…

શ્લોક ૧૭-૨૪ જ્ઞાનવાન અને ભગવાનને માટે પણ લોક્સંગ્રહાર્થે કર્મોની આવશ્યકતા यस्त्वात्मरतिरेव स्यादात्मतृप्तश्च मानव:। आत्मन्येव च संतुष्टस्तस्य कार्यं न विद्यते।।१७।। અર્થઃ પણ જે માણસ આત્મામાં જ રમનારો અને આત્મામાં જ તૃપ્ત તેમજ આત્મામાં જ સંતુષ્ટ હોય, તેના માટે કશું કરવાનું બાકી નથી રહેતું. तु શબ્દ વિલક્ષણતા બતાવવા વપરાયો છે. જે પોતાનું…

શ્લોક ૨૫-૩૫ અજ્ઞાની અને જ્ઞાનવાનનાં લક્ષણો તથા રાગદ્વેષથી રહિત થઇને કર્મ કરવા માટે પ્રેરણા  सक्ता: कर्मण्यविद्वांसो यथा कुर्वन्ति भारत। कुर्याद्विद्वांस्तथासक्तश्चिकीर्षुर्लोकसंग्रहम्‌।।२५।। न बुद्धिभेदं जनयेदज्ञानां कर्मसङ्गिनाम्‌। जोषयेत्सर्वकर्माणि विद्वान्युक्त: समाचरन्‌।।२६।। અર્થઃ માટે હે ભારત ! કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાનીજનો જે પ્રમાણે કર્મ કરે છે, આસક્તિ વિનાનો વિદ્વાન પણ લોકસંગ્રહની ઈચ્છા રાખતો તે જ…

શ્લોક ૩૬-૪૩ કામને નિરુદ્ધ કરવાનો વિષય અર્જુન બોલ્યા अथ केन प्रयुक्तोऽयं पापं चरति पुरुष:। अनिच्छन्नपि वार्ष्णेय बलादिव नियोजित:।।३६।। અર્થઃ હે કૃષ્ણ ! તો પછી આ માણસ પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ પરાણે જોડ્યો હોય એમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે ? अथ केन… વિચારવાન પુરુષ પાપ નથી કરવા…