Browsing CategoryBhagvat Gita Chintan

શ્લોક ૬૭-૭૮ શ્રીગીતાજીનું માહાત્મ્ય इदं ते नातपस्काय नाभक्ताय कदाचन। न चाशुश्रूषवे वाच्यं न च मां योऽभ्यसूयति।।६७।। અર્થ : આ મેં તને કહેલું જ્ઞાન જે તપ કરવામાં રૂચિવાળો ન હોય, તેમજ જે મારો ભક્ત ન હોય તેને ક્યારેય કહેવું નહિ, તેમજ જે આ જ્ઞાન સાંભળવા ન ઈચ્છતો હોય, અગર સેવાવૃત્તિ સિવાયનો…

શ્લોક ૫૬-૬૬ ભક્તિસહિત કર્મયોગનો વિષય सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्‌व्यपाश्रय:। मत्प्रसादादवाप्नोति शाश्वतं पदमव्यम्‌।।५६।। અર્થ : વર્ણાશ્રમને સમુચિત પોત-પોતાના કર્મ સદાય કરતો અને મારો દૃઢ આશ્રય રાખનારો પુરુષ મારી પ્રસન્નતા મેળવીને તે દ્વારા અવિનાશી શાશ્વત પદને-બ્રહ્મધામને પામે છે. ।।૫૬।। मद्‌व्यपाश्रय: કર્મોનો, કર્મોના ફળનો, કર્મો પુરા થવા અથવા ન થવાનો, કોઈ ઘટના, પરિસ્થિતિ,…

શ્લોક ૪૯-૫૫ જ્ઞાનનિષ્ઠાનો વિષય असक्तबुद्धि: सर्वत्र जितात्मा विगतस्पृह:। नैष्कर्म्यसिद्धिं परमां संन्यासेनधिगच्छति ।।४९।। અર્થ : સર્વત્ર-વસ્તુમાત્રમાં આસક્તિએ રહિત બુદ્ધિવાળો, મનને જીતનારો અને સ્વર્ગાદિકના સુખમાં પણ સ્પૃહા વિનાનો પુરુષ કર્મફળના સન્યાસથીજ સર્વોત્કૃષ્ટ નૈષ્કર્મ્યસિદ્ધિને પામે છે. ।।૪૯।। હવે પછી ભગવાન વિલક્ષણ ધ્યાનયોગ કહેવા જઈ રહ્યા છે. ત્યારે તેનો અધિકારી કેવો હોવો જોઈએ !…

શ્લોક ૧૨-૧૮ અર્જુનદ્વારા ભગવાનની સ્તુતિ તથા વિભૂતિ અને યોગશક્તિને કહેવા માટે પ્રાર્થના અર્જુન બોલ્યા परं ब्रह्म परं धाम पवित्रं परमं भवान्‌। पुरुषं शाश्वतं दिव्यमादिदेवमजं विभुम्‌।।१२।। आहुस्त्वामृषय: सर्वे देवर्षिनारदस्तथा। असितो देवलो व्यास: स्वयं चैव ब्रवीषि मे।।१३।। અર્થ : અર્જુન પૂછે છે-આપ જ પરંબ્રહ્મ છો, પરમ ધામ-પ્રાપ્ય સ્થાન, પરમ પવિત્ર પતિતપાવન છો.…

શ્લોક ૧૯-૪૨ ભગવાન દ્વારા પોતાની વિભૂતિઓનું અને યોગ્શાક્તિનું કથન શ્રી ભગવાન બોલ્યા हन्त ते कथयिष्यामि दिव्या ह्यात्मविभूतय:। प्राधान्यत: कुरुश्रेष्ठ नास्त्यन्तो विस्तरस्य मे।।१९।। અર્થ : શ્રી ભગવાન કહે છે-ભલે ત્યારે હે કુરુશ્રેષ્ઠ ! તને મારી દિવ્ય વિભૂતિઓમાંથી મુખ્યપણે રહેલી કેટલીક વિભૂતિઓ કહીશ. કારણ કે-મારી વિભૂતિઓના વિસ્તારનો અન્ત તો નથીજ. ।।૧૯।। हन्त…

શ્લોક ૮0-૧૧ ફળ અને પ્રભાવસહિત ભક્તિયોગનું કથન अहं सर्वस्य प्रभवो मत्त: सर्वं प्रवर्तते। इति मत्वा भजन्ते मां बुधा भावसमन्विता:।।८।। અર્થ : હું જ સર્વ જગત્‌નો આદિ કારણભૂત છું. અને મારાથી જ આ સઘળું વિશ્વ પ્રવર્તે છે. આ પ્રમાણે સમજીને ડાહ્યા-બુદ્ધિમાન માણસો, મારામાં ભાવ-ભક્તિએ યુક્ત થઈને મનેજ ભજે છે.।।૮।। अहं सर्वस्य…

શ્લોક ૪૧-૪૮ ફળસહિત વર્ણધર્મનો વિષય ब्राह्मणक्षत्रियविशां शूद्राणां च परंतप। कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणै:।।४१।। અર્થ : હે પરન્તપ ! બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોના તેમજ શુદ્રોના પણ કર્મ સ્વભાવથી થયેલા ગુણોને લીધે-ગુણો પ્રમાણે જ જુદાં-જુદાં વિભાગથી કહેલાં છે. ।।૪૧।। આગળ ભગવાને ત્યાગના વિષયમાં બતાવ્યું કે, નિયત કર્મોનો ત્યાગ કરવો બિલકુલ ઉચિત નથી. ફળનો…

શ્લોક ૧૯-૪૦ ત્રણેય ગુણો અનુસાર જ્ઞાન,કર્મ,કર્તા,બુદ્ધિ,ધૃતિ અને સુખના જુદા-જુદા ભેદ ज्ञानं कर्म च कर्ता च त्रिधैव गुणभेदत:। प्रोच्यते गुणसंख्याने यथावच्छृणु तान्यपि।।१९।। અર્થ : હવે-સત્ત્વાદિક ગુણભેદને લીધે જ્ઞાન, કર્મ અને કર્તા તે પણ ત્રણ-ત્રણ પ્રકારના છે. એમ ગુણકાર્યના ભેદને નિરૂપણ કરનાર શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. તેને પણ મારા થકીજ તું યથાર્થપણે…

શ્લોક ૧૩-૧૮ કર્મોના થવામાં સાંખ્યસિદ્ધાન્તનું કથન पञ्चैतानि महाबाहो कारणानि निबोध मे। सांख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणाम्‌।।१३।। અર્થ : હે મહાબાહો ! હવે સઘળા કર્મની સિદ્ધિને માટે આ પાંચ કારણો કર્મનો અંત લાવવાની યુક્તિ શીખવનાર સાંખ્ય શાસ્ત્રમાં કહેવામાં આવ્યાં છે, તેને મારા થકી તું સમજ ।।૧૩।। पञ्चैतानि महाबाहो कारणानि-હે મહાબાહો જેમાં…

શ્લોક ૧-૧૨ ત્યાગનો વિષય અર્જુન બોલ્યા संन्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम्‌। त्यागस्य च हृषीकेश पृथक्केशिनिषूदन।।१।। અર્થ : અર્જુન પૂછે છે-હે મહાબાહો ! હું સંન્યાસનું તત્ત્વ-યથાર્થ સ્વરૂપ જાણવા ઈચ્છું છું અને હે હૃષીકેશ ! હે કેશિનિસ્‌દન ! ત્યાગનું તત્ત્વ પણ સંન્યાસથી ભિન્નપણે જાણવા ઈચ્છું છું. ।।૧।। संन्यासस्य… पृथक्केशिनिषूदन…। કર્મયોગ અને જ્ઞાનયોગના વિષયમાં…

શ્લોક ૨૩-૨૮ ॐ ततसत ના પ્રયોગોની સમજૂતી ॐ तत्सदिति निर्देशो ब्रह्मणस्त्रिविध: स्मृत:। ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिता: पुरा।।२३।। અર્થ : ‘‘ॐ तत्‌ अमै सत्‌’’ એમ પ્રકારે બ્રહ્મનો નિર્દેશ કહેલો છે અને તેનાથી જ પૂર્વે-સૃષ્ટિના આરંભમાં બ્રાહ્મણો, વેદો અને યજ્ઞો રચેલા છે. ।।૨૩।। ॐ तत्‌ सत्‌-આ ત્રણ પ્રકારે બ્રહ્મનો નિર્દેશ થાય છે.…

શ્લોક ૦૭-૨૨ આહાર,યજ્,તપ અને દાનના જુદા-જુદા ભેદો आहारस्त्वपि सर्वस्य त्रिविधो भवति प्रिय:। यज्ञ स्तपस्तथा दानं तेषां भेदमिमं श्रृणु।।७।। અર્થ : આહાર પણ સર્વને પોત-પોતાની રૂચિ પ્રમાણે ત્રણે પ્રકારનો પ્રિય હોય છે. તેમજ યજ્ઞ, તપ અને દાન તેના પણ ત્રણ-ત્રણ પ્રકાર છે. તેના ભેદ તું મારા થકી સાંભળ ! ।।૭।। आहारस्त्वपि…

શ્લોક ૦૧-૦૬ શ્રદ્ધાનો તથા શાસ્ત્રવિપરીત ઘોર તપ કરનારાઓનો વિષય અર્જુન બોલ્યા ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विता:। तेषां निष्ठा तु का कृष्ण सत्त्वमाहो रजस्तम:।।१।। અર્થ : અર્જુન પૂછે છે-હે કૃષ્ણ ! જે શ્રદ્ધાયુક્ત મનુષ્યો શાસ્ત્રવિધિનો ત્યાગ કરીને યજન-પૂજન કરે છે. તેમની નિષ્ઠા-સ્થિતિ, તે કેવી-કેવા પ્રકારની છે ? સાત્વિકી છી ? કે રાજસી…

શ્લોક ૦૧-૦૭ ભગવાનની વિભૂતિ અને યોગશક્તિનું કથન તથા એમનેજાણવાનું ફળ શ્રી ભગવાન બોલ્યા भूय एव महाबाहो श्रृणु मे परमं वच:। यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया।।१।। અર્થ : શ્રીભગવાન કહે છે-હે મહાબાહો ! મારું વચન સાંભળીને પ્રસન્ન થતા તને તારું હિત કરવાની ઈચ્છાથી પ્રેરાઈને જે હું બીજું ઉત્તમ વચન કહું છું તે…

શ્લોક ૨૧-૨૪ શાસ્ત્રવિપરીત આચરણોને ત્યજવાની અને શાસ્ત્રાનુકૂળ આચરણોને આચરવાની પ્રેરણા त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मन:। काम: क्रोधस्तथा लोभस्तस्मादेतत्त्रयं त्यजेत्‌।।२१।। અર્થ : કામ, ક્રોધ અને લોભ એ આત્માનો વિનાશ-અધોગતિ કરનારા ત્રણ પ્રકારના નરકના દ્વારભૂત છે. માટેજ એ ત્રણેયનો ત્યાગ કરવો જોઈએ. ।।૨૧।। काम: क्रोधस्तथा लोभ: त्रिविधं नरकस्येदं द्वारम्‌ ભગવાને પાંચમાં શ્લોકમાં કહ્યું…

શ્લોક ૬-૨૦ આસુરી સંપદાના માણસોના લક્ષણો અને એમની અધોગતિનું કથન द्वौ भूतसर्गौ लोकेऽस्मिन्दैव आसुर एव च। दैवो विस्तरश: प्रोक्त आसुरं पार्थ मे श्रृणु।।६।। અર્થ : હે પાર્થ ! આ લોકમાં દૈવી-સમ્પદ્વાળો અને આસુરી સમ્પદ્વાળો એવો બે પ્રકારનો ભૂતસર્ગ જોવામાં આવે છે. તેમાં દૈવી સર્ગ વિસ્તારપૂર્વક કહ્યો અને હવે આસુરી સર્ગ…

શ્લોક ૧-૫ ફળસહિત દૈવી અને આસુરી સંપદાનું કથન શ્રીભગવાન બોલ્યા अभयं सत्त्व संशुद्धिर्ज्ञानयोगव्यवस्थिति:। दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम्‌।।१।। અર્થ : શ્રી ભગવાન કહે છે-સર્વથા નિર્ભય વર્તવું, અંતઃકરણની સંપૂર્ણ વિશુદ્ધિ, જ્ઞાનપૂર્વક ભક્તિ-યોગમાં દૃઢ સ્થિતિ, સાત્ત્વિક દાન, ઈન્દ્રિયોનું દમન, યજ્ઞ, સ્વાધ્યાય પઠન-પાઠન તથા ભગવન્નામ-કીર્તન વિગેરેનો અભ્યાસ, નિર્મળ તપ અને ઈન્દ્રિયો તથા અંતઃકરણની…

શ્લોક ૩૬-૪૩ કામને નિરુદ્ધ કરવાનો વિષય અર્જુન બોલ્યા अथ केन प्रयुक्तोऽयं पापं चरति पुरुष:। अनिच्छन्नपि वार्ष्णेय बलादिव नियोजित:।।३६।। અર્થઃ હે કૃષ્ણ ! તો પછી આ માણસ પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ પરાણે જોડ્યો હોય એમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે ? अथ केन… વિચારવાન પુરુષ પાપ નથી કરવા…

શ્લોક ૨૫-૩૫ અજ્ઞાની અને જ્ઞાનવાનનાં લક્ષણો તથા રાગદ્વેષથી રહિત થઇને કર્મ કરવા માટે પ્રેરણા  सक्ता: कर्मण्यविद्वांसो यथा कुर्वन्ति भारत। कुर्याद्विद्वांस्तथासक्तश्चिकीर्षुर्लोकसंग्रहम्‌।।२५।। न बुद्धिभेदं जनयेदज्ञानां कर्मसङ्गिनाम्‌। जोषयेत्सर्वकर्माणि विद्वान्युक्त: समाचरन्‌।।२६।। અર્થઃ માટે હે ભારત ! કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાનીજનો જે પ્રમાણે કર્મ કરે છે, આસક્તિ વિનાનો વિદ્વાન પણ લોકસંગ્રહની ઈચ્છા રાખતો તે જ…

શ્લોક ૧૭-૨૪ જ્ઞાનવાન અને ભગવાનને માટે પણ લોક્સંગ્રહાર્થે કર્મોની આવશ્યકતા यस्त्वात्मरतिरेव स्यादात्मतृप्तश्च मानव:। आत्मन्येव च संतुष्टस्तस्य कार्यं न विद्यते।।१७।। અર્થઃ પણ જે માણસ આત્મામાં જ રમનારો અને આત્મામાં જ તૃપ્ત તેમજ આત્મામાં જ સંતુષ્ટ હોય, તેના માટે કશું કરવાનું બાકી નથી રહેતું. तु શબ્દ વિલક્ષણતા બતાવવા વપરાયો છે. જે પોતાનું…

શ્લોક ૦૯-૧૬ યજ્ઞાદિ કર્મોની આવશ્યકતાનું નિરુપણ यज्ञार्थात्कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धन:। तदर्थं कर्म कौन्तेय मुक्तसङग: समाचर।।९।। અર્થઃ યજ્ઞ નિમિત્તે કરવામાં આવતાં કર્મો સિવાયનાં બીજાં કર્મોમાં જોડાઈને જ આ મનુષ્ય-સમુદાય કર્મોથી બંધાય છે, માટે હે અર્જુન ! તું આસક્તિ વિનાનો થઈને તારાં નિયત કર્મો કર, તો તું આસક્તિ વિનાનો થઈને બંધન રહિત થઈશ.…