રાગ:- ધન્યાસરી પ્રગટ પ્રભુની ભક્તિ અતિ સાચીજી, જેહ ભક્તિને મોટે મોટે જાચીજી । તેહ વિના બીજી છે સર્વે કાચીજી, તેહમાં ન રે’વું કેદિયે રાચીજી ।।૧।। રાગ :- ઢાળ રાચી રે’વું રસરૂપ પ્રભુમાં, જોઇ જીવન પ્રગટ પ્રમાણ । પછી ભક્તિ તેની ભાવશું, સમજીને કરવી સુજાણ ।।૨।। જોઇ મરજી જગદીશની, શિશસાટે કરવું…
Posts Written BySwaminarayan Chintan
ભક્તિનિધિ – પદ ૦૩
રાગ:- આશાવરી સંતો અણસમઝે એમ બને, તે તો સમજુને સમજવું મને રે; સંતો૦ । ટેક ભક્તિ ન ભાવે વેર વસાવે, ગાવે દોષ નિશદિને । અર્થ ન સરે કરે અપરાધ, થાય ગુન્હેગાર વણગુન્હેરે; સંતો૦ ।।૧।। શ્રીખંડ સદા શિતળ સુખકારી, તેને દઝાડે કોઇ દહને । અગર પણ થાય અંગારા, પ્રજાળે પ્રવરી વને…
ભક્તિનિધિ – કડવું ૧૨
રાગ:- ધન્યાસરી હરિની ભક્તિનો કરતાં દ્વેષજી, આવે અંગે અંતરે કોટિ કલેશજી । તેણે કરી રહે હેરાન હમેશજી, એહમાંહી સંશય નથી લવલેશજી ||1|| રાગ :- ઢાળ લેશ સંશય નવ લેખવો, એનો દેખવો અસદ્ ઉપાય । નાખતાં રજ સૂરજ સામી, પાછી પડે આંખ્ય મુખમાંય ।। ૨ ।। જે જળથી શીતળ થાય, તેને…
ભક્તિનિધિ – કડવું ૧૧
રાગ:- ધન્યાસરી સાચી ભક્તિ કરતાં કો’કેને ભાવ્યુંજી, ખરી ભક્તિમાંહિ સહુએ ખોટું ઠેરાવ્યુંજી । અણસમઝુંને એમ સમઝયામાં આવ્યુંજી, વણ અર્થે ભક્તિ શું વેર વસાવ્યુંજી ।।૧।। રાગ :- ઢાળ વેર વસાવ્યું વણ સમઝે, સાચી ભક્તિ કરતલ સાથ । શોધી જુવો સરવાળે સહુને, મળી વળી સઇ મીરાંથ ।। ૨ ।। પ્રહ્લાદ ભક્ત જાણી…
ભક્તિનિધિ – કડવું ૧૦
રાગ:- ધન્યાસરી ભક્તિ કરવી તે કલ્યાણ કાજજી, તેમાં મર જાઓ કે રહો લોક લાજજી । તાન એક ઉરમાં રાજી કરવા મહારાજજી, તેમાં તન મન થાઓ સુખ ત્યાગજી ।।૧।। રાગ :- ઢાળ તનમન સુખ ત્યાગીને, કરે શુદ્ધભાવે કરી ભગતિ । સમ વિષમમાં સરખી, રહે માન અપમાને એક મતિ ।।૨।। પ્રસંશા સુણી…
ભક્તિનિધિ – ૫દ ૦૨
રાગ:- આશાવરી સંતો જુવો મનમાં વિચારી, સાચી ભક્તિ સદા સુખકારી રે; સંતો૦ ટેક જૂઠી ભક્તિ જક્તમાં કરેછે, સમજ્યા વિના સંસારી । ખોવા રોગ ખાયછે રસાયણ, દિધા વિના દરદારી રે; સંતો૦ ।।૧।। વણ પૂછે વળી ચાલે છે વાટે, જે વાટે નહિ અન્ન વારી । નહિ પો’ચાયે નહિ વળાયે પાછું, થાશે ખરી…
ભક્તિનિધિ – કડવું ૦૯
રાગ:- ધન્યાસરી ભક્તિમાં પણ ભર્યા છે ભેદજી, કરેછે જન મન પામે છે ખેદજી । એક બીજાનો કરે છે ઉચ્છેદજી, તેનો નથી કેને ઉર નિર્વેદજી ।।૧।। રાગ :- ઢાળ નિર્વેદ વિના ખેદ પામી, કરેછે ખેંચાતાણ । નંદે વંદે છે એક એકને, એ સહુ થાય છે હેરાણ ।।૨।। નવે પ્રકારે કરી નાથની,…
ભક્તિનિધિ – કડવું ૦૮
રાગ:- ધન્યાસરી ભક્તિ સમાન નથી સાધનજી, વારમવાર વિચારૂં છું મનજી । જે સારૂં જન કરે છે જતનજી, તેમાં સુખ થોડું દુઃખ રહ્યું છે સઘનજી ।।૧।। રાગ :- ઢાળ સઘન દુઃખ સાધનમાં, જેના ફળમાં બહુ ફેલ । માને સુખ તેમાં મૂરખા, જે હોય હૈયાના ટળેલ ।।૨।। જેમ સોનરખથી સોનું કરતાં, જોયે…
ભક્તિનિધિ – કડવું ૦૭
રાગ:- ધન્યાસરી ભક્તિ સમાન નથી ભવમાં કાંયજી, સમઝુ સમઝો સહુ મનમાંયજી । પ્રભુ પ્રસન્ન કરવા છે અનુપ ઉપાયજી, તેને તુલ્ય બીજું કેમ કે’વાયજી ।।૧।। રાગ :- ઢાળ કે’વાતો નથી કલ્પતરૂં, નવ નિધિને સિદ્ધિ સમેત । કામદુઘા અમૃતની ઉપમા, ન ઘટે કહું કોઇ રીત ।।૨।। જેમ મંદારમાં સાર બહુ બાવના ચંદન,…
ભક્તિનિધિ – કડવું ૦૬
રાગ:- ધન્યાસરી પ્રસન્ન કરવા ઘણું ઘનશ્યામજી, કરો હરિભક્તિ અતિ હૈયે કરી હામજી । જે ભક્તિ અતિ કા’વે નિષ્કામજી, ધર્મસહિત છે સુખનું ધામજી ।।૧।। રાગ :- ઢાળ ધામ સર્વે સુધર્મ સોતી, ભક્તિ અતિ ભક્ત કરે । તેને તોલે ત્રિલોક માંહિ, સમઝી જુવો નહિ નિસરે ।।૨।। જેણે આ લોકસુખની આશા મેલી, પરલોક…
ભક્તિનિધિ – કડવું ૦૫
રાગ:- ધન્યાસરી નિરવિઘન છે નાથની ભક્તિજી, જેમાં વિઘન નથી એક રતિજી । સમઝીને કરવી સદાય શુભ મતિજી, તો આવે સુખ અલૌકિક અતિજી ।।૧।। રાગ :- ઢાળ અલૌકિક સુખ આવે, જો ભાવે ભક્તિ ભગવાનની । તે વિના ત્રિલોક સુખને, માને શોભા મીયાંનની ।।૨।। મૂરતિ મૂકી મન બીજે, લલચાવે નહિ લગાર ।…
ભક્તિનિધિ – કડવું ૦૪
રાગ:- ધન્યાસરી વિઘને ભર્યાં સુખ સારૂં સાધનજી, કરતાં મુઝાય છે શુદ્ધ સંતનાં મનજી । તે કેમ કરી શકે જાણો એ જનજી, જેને ઉપર છે અનંત વિઘનજી ।।૧।। રાગ :- ઢાળ વિઘન વિવિધ ભાતનાં, રહ્યાં સાધન પર સમોહ । સુર અસુર ઇચ્છે પાડવા, પ્રેરી કામ ક્રોધ લોભ મોહ ।।૨।। જપતાં જાપ…
ભક્તિનિધિ – કડવું ૦૩
રાગ:- ધન્યાસરી જોને કોઇક કરેછે જપ તપ તીર્થજી, વ્રત દાન પુણ્ય કરે હરિ અર્થજી। સત્ય જોગ જગને વાવરે ગર્થજી, જેવી હોય તને મને ધને સામર્થજી ।।૧।। રાગ :- ઢાળ સામર્થ પ્રમાણે સહુ કરે, વળી કસર ન રાખે કોઇ । શુદ્ધ મન શુદ્ધ ભાવ શ્રદ્ધાએ, શુદ્ધ આદરે કરે સોઇ ।।૨।। એમ…
ભક્તિનિધિ – કડવું ૦ર
રાગ:- ધન્યાસરી ભાગ્ય જાગ્યાં આજ જાણવાં જેને ભેટ્યા ભગવાનજી, ત્રિલોકમાં ના’વે કોઇ તેહને સમાનજી । જેહને મળિયા પ્રભુ મૂર્તિમાનજી, જેહ મૂર્તિનું ધરે ભવ બ્રહ્મા ધ્યાનજી ।।૧।। રાગ :- ઢાળ ધ્યાન ધરે જેનું જાણજો, અજ ઇશ સરીખા સોઇ । તોયે અતિ અકળ છે એહને, જથારથ જાણે નહિ કોઇ ।।૨।। એવી અલૌકિક…
ભક્તિનિધિ – કડવું ૦૧
રાગ:- ધન્યાશ્રી શ્રી પુરૂષોત્તમ પૂરણ બ્રહ્મજી, નેતિ નેતિ કહી જેને ગાય નિગમજી । અતિ અગાધ જે સહુને અગમજી, તે પ્રભુ થયા આજ સુગમજી ।।૧।। રાગ :- ઢાળ સુગમ થયા શ્રીહરિ, ધરી નર તનને નાથજી । જીવ બહુ કહું જક્તના જેહ, તેહને કરવા સનાથજી ।।૨।। આપ ઇચ્છાએ આવિયા, કરવા કોટિકોટિનાં કલ્યાણ…
ભક્તિનિધિ – કડવું ૩૮
રાગ:- ધન્યાસરી પ્રસન્ન કર્યા જેણે પરબ્રહ્મજી, તેને કોઇ વાત ન રહી અગમજી । સર્વે લોક ધામ થયાં સુગમજી, એમ કહે છે આગમ નિગમજી ।।૧।। રાગ :- ઢાળ આગમ નિગમે એમ કહ્યું, રહ્યું નહિ કરવું એને કાંઇ । સર્વે સુખની સંપતિ, આવિ રહી એના ઉરમાંઇ ।।૨।। સર્વે પાર જે પ્રાપતિ, સર્વેને…
ભક્તિનિધિ – કડવું ૩૭
રાગ:- ધન્યાસરી ભક્તિ કરી હરિનાં સેવવાં ચરણજી, મનમાં માની મોટા સુખનાં કરણજી । તન મન ત્રિવિધ તાપનાં હરણજી, એવાં જાણી જન સદા રહે શરણજી ।।૧।। રાગ :- ઢાળ શરણે રહે સેવક થઇ, કેદિ અંતરે ન કરે અભાવ । જેમ વાયસ વહાણ તણો, તેને નહિ આધાર વિના નાવ ।।૨।। તેમ હરિજનને…
ગીતા અધ્યાય-૧૮, શ્લોક ૬૭ થી ૭૮
શ્લોક ૬૭-૭૮ શ્રીગીતાજીનું માહાત્મ્ય इदं ते नातपस्काय नाभक्ताय कदाचन। न चाशुश्रूषवे वाच्यं न च मां योऽभ्यसूयति।।६७।। અર્થ : આ મેં તને કહેલું જ્ઞાન જે તપ કરવામાં રૂચિવાળો ન હોય, તેમજ જે મારો ભક્ત ન હોય તેને ક્યારેય કહેવું નહિ, તેમજ જે આ જ્ઞાન સાંભળવા ન ઈચ્છતો હોય, અગર સેવાવૃત્તિ સિવાયનો…
ગીતા અધ્યાય-૧૮, શ્લોક ૫૬ થી ૬૬
શ્લોક ૫૬-૬૬ ભક્તિસહિત કર્મયોગનો વિષય सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्व्यपाश्रय:। मत्प्रसादादवाप्नोति शाश्वतं पदमव्यम्।।५६।। અર્થ : વર્ણાશ્રમને સમુચિત પોત-પોતાના કર્મ સદાય કરતો અને મારો દૃઢ આશ્રય રાખનારો પુરુષ મારી પ્રસન્નતા મેળવીને તે દ્વારા અવિનાશી શાશ્વત પદને-બ્રહ્મધામને પામે છે. ।।૫૬।। मद्व्यपाश्रय: કર્મોનો, કર્મોના ફળનો, કર્મો પુરા થવા અથવા ન થવાનો, કોઈ ઘટના, પરિસ્થિતિ,…
ગીતા અધ્યાય-૧૮,શ્લોક 49 to 55
શ્લોક ૪૯-૫૫ જ્ઞાનનિષ્ઠાનો વિષય असक्तबुद्धि: सर्वत्र जितात्मा विगतस्पृह:। नैष्कर्म्यसिद्धिं परमां संन्यासेनधिगच्छति ।।४९।। અર્થ : સર્વત્ર-વસ્તુમાત્રમાં આસક્તિએ રહિત બુદ્ધિવાળો, મનને જીતનારો અને સ્વર્ગાદિકના સુખમાં પણ સ્પૃહા વિનાનો પુરુષ કર્મફળના સન્યાસથીજ સર્વોત્કૃષ્ટ નૈષ્કર્મ્યસિદ્ધિને પામે છે. ।।૪૯।। હવે પછી ભગવાન વિલક્ષણ ધ્યાનયોગ કહેવા જઈ રહ્યા છે. ત્યારે તેનો અધિકારી કેવો હોવો જોઈએ !…
ગીતા અધ્યાય-૧૦, શ્લોક ૧૨ થી ૧૮
શ્લોક ૧૨-૧૮ અર્જુનદ્વારા ભગવાનની સ્તુતિ તથા વિભૂતિ અને યોગશક્તિને કહેવા માટે પ્રાર્થના અર્જુન બોલ્યા परं ब्रह्म परं धाम पवित्रं परमं भवान्। पुरुषं शाश्वतं दिव्यमादिदेवमजं विभुम्।।१२।। आहुस्त्वामृषय: सर्वे देवर्षिनारदस्तथा। असितो देवलो व्यास: स्वयं चैव ब्रवीषि मे।।१३।। અર્થ : અર્જુન પૂછે છે-આપ જ પરંબ્રહ્મ છો, પરમ ધામ-પ્રાપ્ય સ્થાન, પરમ પવિત્ર પતિતપાવન છો.…