પ્રતિપાદિત વિષય : આત્મકલ્યાણના માર્ગના વિધિ–નિષેધનું સ્પષ્ટીકરણ. મુખ્ય મુદ્દા : વિધિ–નિષેધની અતિશય દૃઢતા જરૂરી. વિવેચન :– સંતો–હરિભકતોની સભામાં વેદાંતી બ્રાહ્મણો પણ આવીને બેઠા હતા તેને જોઈને શ્રીજી મહારાજ બોલ્યા : ‘વિધિનિષેધ મિથ્યા છે… એક બ્રહ્મ જ સભર ભર્યોર્ર્ર્ર્ છે તે સત્ય છે’ તે શું સમજીને કહેતા હશે ? શંકરાચાર્યે તો…
Posts Written BySwaminarayan Chintan
સ–૦૩ : શ્રવણ–મનન–નિદિધ્યાસ અને સાક્ષાત્કારનું
પ્રતિપાદિત વિષયઃ પ્રત્યક્ષ અને માનસી પૂજામાં કઈ શ્રેષ્ઠ ? તથા શ્રવણ મનન નિદિધ્યાસ અને સાક્ષાત્કારના લક્ષણ. મુખ્ય મુદ્દાઃ ૧.રોમાંચિત ગાત્ર તથા ગદ્ગદ્કંઠ થઈ જે કોઈ પૂજા કરે તે શ્રેષ્ઠ ગણાય. ર. પૂજા–સેવામાં, કથા–કીર્તનાદિકમાં અતિ શ્રદ્ધા હોય તો એના અંતરમાં પ્રેમ નિમગ્નતા છે એમ જાણવું. ૩. ધર્મિષ્ઠ અને ભક્ત વક્તાના મુખે…
સ–૦ર : ભગવાનની મૂર્તિમાં હેત થયાનું
પ્રતિપાદિત વિષયઃ ભક્તને ભગવાનની મૂર્તિમાં અતિશય પ્રીતિ કેમ થાય ? ભગવાન અને મોટા સંતને મુમુક્ષુમાં પ્રીતિ (રાજીપો) કેમ થાય ? મુખ્ય મુદાઃ ૧. ભગવાનમાં પ્રીતિ થવાનાં અનેક કારણો છે. તેમાં મુખ્ય કારણ ભગવાનનો મહિમા જાણવો એટલે કે ભગવાનમાં રહેલા દિવ્ય ગુણો જાણવા તે છે. ર. ભગવાન મુમુક્ષુ ઉપર રાજી થાય…
ગી.અ-11, શ્લોક 47 to 50
ભગવાન દ્વારા પોતાના વિશ્વરૂપનાં દર્શનના મહિમાનું કથન તથા ચતુર્ભુજરૂપ અને સૌમ્યરૂપ દેખાડવું શ્રી ભગવાન બોલ્યા मया प्रसन्नेन तवार्जुनेदं रूपं परं दर्शितमात्मयोगात्।तेजोमयं विश्वमनन्तमाद्यं यन्मे त्वदन्येन न दृष्टपूर्वम्।।४७।। અર્થ : શ્રી ભગવાન કહે છે-હે અર્જુન ! અનુગ્રહ પૂર્વક પ્રસન્ન થયેલા મેં મારી યોગ શક્તિના પ્રભાવથી આ મારું પરમ તેજોમય સર્વનું આદિભૂત અને…
સ-૦૧ : મન જીત્યાનું, કૂતરાના ગલુડિયાનું
પ્રતિપાદિત વિષયઃ મન જીત્યાનાં લક્ષણો. મુખ્ય મુદ્દાઃ ૧. ઈન્દ્રિયો જ્યારે વિષયથી પાછી હઠે ત્યારે મન જીતાણું જાણવું. ર. આત્મનિષ્ઠા તથા ભગવાનના મહિમાથી પંચ વિષયની નિવૃત્તિ થાય છે. વિવેચન :– આ વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે કે હે મહારાજ ‘જિતં જગત્કેન મનો હિ યેન ।’ આ મણિરત્નમાળા નામના ગ્રથના શ્લોકમાં…
ગપ્ર–૪૦ : સવિકલ્પ નિર્વિકલ્પ સમાધિનું
પ્રતિપાદિત વિષય : ૧. સવિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિ. ર. ભક્તિ અને ઉપાસનાનો ભેદ. મુખ્ય મુદ્દા : ૧. જગત અથવા જગતના સંબંધની છાયાવાળું અધ્યાત્મ હોય તો પણ તે સવિકલ્પતા છે. ર. મહારાજનો શુદ્ધ સંબંધ એ નિર્વિકલ્પતા છે. ૩. નવ પ્રકારે મહારાજને ભજવા તે ભક્તિ છે. ૪. બ્રહ્મરૂપ થઈને પણ સેવકભાવ…
ગપ્ર–૩૯ : સવિકલ્પ નિર્વિકલ્પ સ્થિતિવાળાનું
પ્રતિપાદિત વિષય : સવિકલ્પ અને નિર્વિકલ્પ સ્થિતિવાળાની સમજણની સ્પષ્ટતા તથા સમાધાન. મુખ્ય મુદ્દા : સવિકલ્પ અને નિર્વિકલ્પ સ્થિતિવાળાની સમજણની ભિન્નતાનું કારણ તથા બ્રહ્મ નિરુપણની સાચી રીત. વિવેચન :– આ વચનામૃતમાં સભામાં એક વેદાંતી બ્રાહ્મણ આવ્યો હતો તેને મહારાજે પ્રશ્ન પૂછયો જે તમે એક બ્રહ્મનું પ્રતિપાદન કરો છો ને તે વિના…
ગપ્ર–૩૮ : વણિકના નામાનું
પ્રતિપાદિત વિષય પોતાના મનનો તપાસ કરવો. મુખ્ય મુદ્દા : ૧. મનમાં બાકી રહેલી વાસનાનો નિર્ધાર કરવો. ર. ધીરે ધીરે તેને ઓછી કરવી. ૩. મનને ભગવાનના ચરિત્રમાં ગૂંચવી મેલવું. ૪. મનનો વિશ્વાસ ન કરવો પણ નિયમન કરવું. પ. મનને જીતવા મોટાની સહાય લેવી. વિવેચન :– આ નામાનું વચનામૃત છે. જેમાં અમૂલ્ય…
ગપ્ર–૩૭ : દેશવાસનાનું–૩૭ : દેશવાસનાનું
પ્રતિપાદિત વિષય : દેશવાસનાનું બળવાનપણું. મુખ્ય મુદ્દા : ૧. વિવેક વિચાર કરવાથી દેશવાસના મંદ પડી જાય છે. ર. મહારાજ અને તેના સાચા ભક્તો અહં અને મમતાનું કેન્દ્ર બને તો દેશવાસના જલ્દી દૂર થાય. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કહે છે કે, જે અણસમજુ હોય અને તેણે ભેખ લીધો હોય તો…
ગપ્ર–૩૬ : કંગાલના દૃષ્ટાંતે સાચા ત્યાગીનું
પ્રતિપાદિત વિષય : સાચો ત્યાગી કોણ ? મુખ્ય મુદ્દા : ૧. ત્યાગ કર્યા પછી અંતરમાંથી તે પદાર્થ દૂર ન થાય તો તે ત્યાગીની કંગાલિયત છે,રાંકાઈ છે. ર. આશ્રમ બદલવા સાથે અંતઃકરણમાં પણ બદલાવ લાવે તો જ સાચો ત્યાગી થઈ શકે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કહે છે કે, જેણે સંસાર…
ગપ્ર–૩પ : કલ્યાણના જતનનું
પ્રતિપાદિત વિષય : કલ્યાણને અર્થે જતન કર્યાનો માર્ગ કે ઉપાય મુખ્ય મુદ્દા ૧. ભગવાનના શ્રેષ્ઠ ભકતોના આશીર્વાદથી કલ્યાણના માર્ગે ચાલવાનું બળ મળે છે જતન કરવાની બુદ્ધિ સુઝે છે ૨. ભગવાનના ભકતોનો કુરાજીપો અથવા હદયનો કકળાટ મોક્ષની બુદ્ધિનો સમૂળો નાશ કરે છે ને આસુરી બુદ્ધિ ઉદય કરે…
ગપ્ર–૩૪ : ભગવાને કળ ચઢાવ્યાનું
પ્રતિપાદિત વિષય : સુખના ધામ એવા પરમાત્મામાં જીવની વૃત્તિ ચોટતી નથી અને જગતમાં ચોટે છે તેનું કારણ શું છે ? ભગવાનનો ભકત આનંદ સ્વરૂપ એવા પરમાત્માને પામીને પણ કલેશ કેમ પામે છે ? મુખ્ય મુદ્દા ૧. પરમાત્માને મૂકીને માયિક અને નાશવંત પદાર્થોમાં જીવની વૃત્તિ ચોટી જાય…
ગપ્ર–૩૩ : મૂઢપણું, પ્રીતિ અને સમજણનું
પ્રતિપાદિત વિષય : ભગવાનને પ્રસન્ન કરવાના સાધનોમાં સૌથી બળવાન સાધન કયું ? મુખ્ય મુદ્દા ૧. આશ્રય દૃઢ જોઈએ. ર. આશ્રયમાં કોઈ જાતની પોલ ન જોઈએ. વિવેચન :– આશ્રય શબ્દ ઘણા અર્થોમાં વપરાય છે. આશ્રયના અર્થોઃ– (૧) આશ્રયઃ વિશ્રાંતિ સ્થાન–ઘર વગેરે. (ર) આશ્રયઃ પોતાનું પોષણ કરનાર–બાળકના માતાપિતા,…
ગપ્ર–૩ર : માળા અને ખીલાનું
પ્રતિપાદિત વિષય : ભક્તના અને અભક્તના પંચવિષય અને ભગવાનની મૂર્તિ ધાર્યાની યુક્તિ. મુખ્ય ૧. પંચવિષય વિના ભક્ત, અભક્ત કે મુક્ત કોઈ રહી શકતા નથી. ર. વિશ્રાંતિ લેવા માટે નિર્ભય આશ્રય સ્થાન ૩. અખંડ અને સહેલાઈથી ભજન કરવા આવશ્યક યુક્તિ શીખવી. વિવેચન :– પ્રત્યેક દેહધારી માત્ર પંચવિષય વિના રહી શકતા નથીં.…
ગપ્ર–૩૧ :નિશ્ચય વડે મોટયપનું
પ્રતિપાદિત વિષય : ૧. નિવૃત્ત ભક્ત અને સેવક ભક્તની તુલના. ર. ભક્ત અને અસુરનું લક્ષણ. ૩. ભગવાન અને ભક્તમાંથી ગુણ ગ્રાહકતાભક્તપણું, દોષ ગ્રાહકતા આસુરીપણું. મુખ્ય મુદ્દા : ૧. ભગવાન અને સંતની સેવા કરે છે તે શ્રેષ્ઠ છે. ભગવાન અને સંતની સેવા થતી નથી તે અસમર્થ સમાન છે. ર. અવળી બુદ્ધિવાળાને…
ગપ્ર–૩૦ : ઘાટના ડંસ બેઠયાનું
પ્રતિપાદિત વિષય : ઘાટનો ડંસ ક્યારે બેસે અને તેની નિવૃત્તિનો ઉપાય. મુખ્ય મુદ્દા ; ૧. રજોગુણમાંથી ડંસ બેસે છે એટલે અંતરમાં પડેલી વાસના ઉત્તેજીત થાય છે. ર. કથાવાર્તાને અંતઃકરણ અને જીવમાં ધારવી. વિવેચન :– આ વચનામૃત મનના ઘાટનો ડંસ બેઠા–ન બેઠાનું છે. મનમાં ઘાટનો ડંસ બેસવો એટલે મનના ઘાટને અનુરૂપ…
ગપ્ર–ર૯ : ધર્માદિકનું બળ વૃદ્ધિ પામ્યાનું, પ્રારબ્ધ, કૃપાને પુરુષ પ્રયત્નનું
પ્રતિપાદિત વિષય : ધર્મે સહિત ભક્તિનું બળ વૃદ્ધિ કેમ પામે ? મુખ્ય મુદ્દા: ૧. સારા દેશકાળનું સેવન કરવું. ર. સત્પુરુષનો સંગ કરવો. વિવેચન :– આ વચનામૃતમાં ગોપાળાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછયો છે કે હે મહારાજ ! ધર્માદિ અંગે સહિત જે ભકિત, તેનું બળ વૃદ્ધિ કેમ પામે ? ત્યારે તેનો…
ગપ્ર–ર૮ : અર્ધબળ્યા કાષ્ઠનું, વધવા–ઘટવાનું
પ્રતિપાદિત વિષય : સત્સંગમાંથી પાછા પડવાનું અને વૃદ્ધિ પામવાનુ લક્ષણ. મુખ્ય મુદ્દા: ૧. પોતાની સરસાઈ મનાવી તે સત્સંગમાંથી પાછો પડવાનો ઉપાય છે. તે જયાં સુધી સત્સંગમાં રહે ત્યાં સુધી દુઃખી રહે છે. ર. પોતાના કરતાં ભક્તોની સરસાઈ મનાય તો સત્સંગમાં વૃદ્ધિ અને સત્સંગનું સુખ હૃદયમાં આવે છે. વિવેચન :– આ…
ગપ્ર–ર૭ : ભગવાન અખંડ નિવાસ કરી રહે તેવી સમજણનું
પ્રતિપાદિત વિષય : ભગવાન ભજવા માટેની સમજણ (નિર્ણય,નિશ્ચય)નું વચનામૃત. મુખ્ય મુદ્દા: ૧. ભગવાન ભજવા માટે અંતરમાં આ નિર્ણયો કરે તો સારી રીતે ભગવાન ભજાય. ર. જગતના કર્તાહર્તા મહારાજ છે. ૩. મહારાજને ભજવા અથવા રાખવા માટે ગમે તેટલી મુશ્કેલીઓ આવે તો હસતે મુખે સહન કરવાનો નિર્ણય અને તૈયારી હોવી જોઈએ. ૪.…
ગપ્ર–ર૬ : સાચા રસિક ભક્તનું – નિર્ગુણભાવનું
પ્રતિપાદિત વિષય :સાચી રસિકતા કઈ ?મુખ્ય મુદ્દા:૧. રસિક ભકતને જો ભગવાનના સ્વરૂપ વિના બીજે ઠેકાણે રસ જણાય તો તે મોટી ખોટ્ય છે.ર. પરમાત્મામા રસિકતા જણાય તે જ સાચા અર્થમાં મોક્ષ પ્રદાન કરનારી રસિકતા છે.૩. પરમાત્મામાં પણ રસિકતા હોય અને જગતના વિષયોમાં પણ રસિકતા હોય તે રસિકતા ખોટી છે.વિવેચન :–આ વચનામૃત…
ગપ્ર–રપ : વીસ કોસના પ્રવાહનું
પ્રતિપાદિત વિષય : સ્વધર્મે સહિત ભક્તિ કરવા છતાં પૂર્ણકામપણું મનાતું નથી. મુખ્ય મુદ્દા : ૧. આત્મનિષ્ઠા વિના અધ્યાત્મ ખામીઓ જલ્દી દૂર થતી નથી. ર. ભગવાનના મહિમા વિના પૂર્ણકામપણું આવતું નથી. વિવેચન :– પ્રસ્તુત વચનામૃતમાં મહારાજ કહે છે કે સ્વધર્મે યુકત એવો જે ભગવાનનો ભક્ત તેના અંતરને વિષે પોતાનું યથાર્થ પૂર્ણકામપણું…