પ્રતિપાદિત વિષય : ધીરજ ન ડગે તેના ઉપાયો. મુખ્ય મુદ્દા : ૧. આત્મનિષ્ઠાથી આ લોકના સંકટ તરી જવાય છે. ર. મૃત્યુરૂપી સંકટ તરવા ભગવાનના અચળઆશ્રયની જરૂર રહે છે. ૩. મૃત્યુ પહેલા ને પછીના સંકટ અને પ્રલોભનો તરવા માટે ભગવાનની દૃઢ ઉપાસનાની ટેક શ્રેષ્ઠ ઉપાય છે. વિવેચન :– આ વચનામૃતમાં મુક્તાનંદસ્વામીએ…
Posts Written BySwaminarayan Chintan
ગપ્ર–૬૦ : એકાંતિકધર્મ પામ્યાનું, વાસના ટાળ્યાનું
પ્રતિપાદિત વિષય : વાસના ટાળવી એ મોટું સાધન, વાસના ટાળવાના ઉપાય. મુખ્ય મુદ્દા : ૧. વાસના ટાળે તે જ એકાંતિક ભક્ત છે.ર. ભગવાન સંબંધી અને જગત સંબંધી બન્ને વાસનાને તપાસતો જાય ને જગત વાસનાને ઓછી કરતો જાય તો તેની વાસના દૂર થાય છે.૩. નિર્વાસનિક પુરુષનો સંગ રાખવો. વિવેચન :– પ્રસ્તુત…
સ–૦૯ : યુગના ધર્મ પ્રવર્ત્યાનું, સ્થાન તે શું ? તેનું
પ્રતિપાદિત વિષયઃ હૃદયમાં પ્રવર્તતા યુગના ધર્મનું કારણ શું ? મુખ્ય મુદ્દાઃ ૧. યુગધર્મ પ્રવર્તવાનુ કારણ સત્ત્વાદિ ગુણ છે. ર. ગુણની પ્રવૃત્તિનું કારણ કર્મ છે. ૩. જેને ભગવાન અને સંતના વચનમાં અતિ વિશ્વાસ હોય તેના ગમે તેવાં તામસી કર્મો હોય તેનો નાશ થઈ જાય છે. વિવેચન :–…
ગપ્ર–પ૮ : દેહ, કુસંગ અને પૂર્વ સંસ્કારનું, મોટાને જાણે તેવો થયાનું
પ્રતિપાદિત વિષય : ભક્તના અતરમાં વિક્ષેપ કરનારા કોણ છે ? મુખ્ય મુદ્દા : ૧. ભગવાનના ભક્તના અંતરમાં વિક્ષેપ કરનારા દેહ, કુસંગ અને પૂર્વસંસ્કાર છે. ર. પૂર્વસંસ્કાર મહા મહેનતે દૂર થાય છે. ૩. મોટા પુરુષ જેના ઉપર રાજી થાય તેના ભૂંડા પૂર્વ સંસ્કાર દૂર થાય છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજની…
ગપ્ર–પ૭ : અસાધારણ મોક્ષના કારણનું
પ્રતિપાદિત વિષય : મોક્ષનું અસાધારણ કારણ. મુખ્ય મુદ્દા : ૧. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનના મહિમાનું જ્ઞાન એ મોક્ષનાં અસાધારણ કારણ છે. ર. જેવી કુટુંબીમાં પ્રીતિ છે તેવી ભગવાનમાં થાય તો તે પણ મોક્ષનું કારણ બની જાય. ૩. કુટુંબી જેટલી ભગવાનમાં પ્રીતિ નથી માટે કામ–ક્રોધાદિ સ્વભાવો નડે છે. વિવેચન :–…
સ–૦૮ : ઈર્ષ્યાના રૂપનું
પ્રતિપાદિત વિષયઃ ઈર્ષ્યાનું રૂપ. મુખ્ય મુદ્દાઃ ૧. જેના હૃદયમાં ઈર્ષ્યા હોય તે કોઈની પણ પ્રગતિ દેખી ન શકે. ર. માનમાંથી ઈર્ષ્યા જન્મે છે. વિવેચન :– આ વચનામૃત ઈર્ષ્યાનું વચનામૃત છે. ચૈતન્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે કે ઈર્ષ્યાનું શું રૂપ છે ? ત્યારે મહારાજ કહે કે જેના હૃદયમાં માન હોય તે…
ગપ્ર–પ૪ : ભાગવતધર્મના પોષણનું – મોક્ષના દ્વારનું
પ્રતિપાદિત વિષય : ભાગવતધર્મનું પોષણ અને મોક્ષનું દ્વાર ઉધાડુ કેમ થાય ? મુખ્ય મુદ્દા : ૧. ભગવાન પાસે પહોંચવાના ઉપાયોને ભાગવતધર્મ કહેવાય છે. ર. એકાંતિક સંતથી તે માર્ગનું પોષણ થાય છે. ૩. જગત આસક્તિ એ મોક્ષમાર્ગ માટે દ્વારબંધી છે. ૪. ભગવાન અને સંતમાં આસક્તિ થાય એટલે મોક્ષના દ્વાર ખુલ્યા કહેવાય…
ગપ્ર–પર : ચાર શાસ્ત્રે કરીને ભગવાનને જાણ્યાનુંગપ્ર
પ્રતિપાદિત વિષય : ચાર શાસ્ત્રે કરીને ભગવાનને જાણવા. મુખ્ય મુદ્દા : ૧. જે શાસ્ત્રની જે વાતમાં મુખ્યતા હોય તે વિષયના જ્ઞાનમાં તેનું ગ્રહણ કરવું. ર. ચારેય શાસ્ત્રોનું સંકલન કરીને ભગવાનનો મહિમા સમજવો. વિવેચન :– શ્રીજી મહારાજ દાદાખાચરના દરબારમાં મોક્ષધર્મની કથા વંચાવતા હતા. તેમાં એમ આવ્યું કે સાંખ્ય, યોગ, વેદાંત અને…
સ–૦૭ : નૈમિષારણ્ય ક્ષેત્રનું
પ્રતિપાદિત વિષયઃ આધ્યાત્મિક દૃષ્ટિથી નૈમિષારણ્ય ક્ષેત્ર એટલે શુ ? (અથવા કયા સ્થાનને ગણાય ?) મુખ્ય મુદ્દાઃ ૧. મનોમય ચક્રની ધારા જે ઈન્દ્રિયો જ્યાં બૂઠી થઈ જાય તે સ્થાનને નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. ર. ભગવાનના સાચા સત્પુરુષોના સાંનિધ્યમાં આધ્યાત્મિક નૈમિષારણ્ય ક્ષેત્ર રહેલું હોય છે. ૩. નૈમિષારણ્ય ક્ષેત્રમાં કરેલી પરમાત્માની સાધના કે પુણ્યકર્મ…
ગપ્ર–પ૧ : હીરે કરીને હીરો વેધાયાનું
પ્રતિપાદિત વિષય : ભગવાનનો નિશ્ચય ભગવાન વતે જ થાય છે. મુખ્ય મુદ્દો : મહારાજ આપણા અંતરમાં રહીને પોતાનો નિશ્ચય કરાવે છે. વિવેચન :– પ્રસ્તુત વચનામૃતમાં પૂર્ણાનંદસ્વામીનો પ્રશ્ન છે : દસ ઈન્દ્રિયો રજોગુણની છે ને ચાર અંતઃકરણ છે તે તો સત્ત્વગુણનાં છે. માટે સર્વે ઈન્દ્રિયો ને અંતઃકરણ તે તો માયિક છે…
ગપ્ર–પ૦ : કુશાગ્ર બુદ્ધિવાળાનું
પ્રતિપાદિત વિષય : બુદ્ધિ ભેદ અને તેની કુશાગ્રતા. મુખ્ય મુદ્દો : આત્મકલ્યાણનો માર્ગ સૂઝે તે બુદ્ધિની સાચી કુશળતા. વિવેચન :– આ વચનામૃત કુશાગ્રબુદ્ધિનું છે. મહારાજ કહે જેને કુશાગ્રબુદ્ધિ હોય તેને બ્રહ્મની(પરમાત્માની) પ્રાપ્તિ થાય છે. ‘દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધયા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ'(કઠોપ. ૧૩૧૧) એમ કહ્યું છે. તે જે સંસાર વ્યવહારમાં બહુ જાણતો હોય…
ગપ્ર–૪૯ : અંતર્દૃષ્ટિનું
પ્રતિપાદિત વિષય : અંતર્દૃષ્ટિ એટલે શું ? મુખ્ય મુદ્દા : ૧. અભ્યાસ કરવાથી વૃત્તિ ભગવાનમાં ધીરે ધીરે રહેવા લાગે છે. ર. મૂર્તિનો અભ્યાસ કરવો તે જ અંતર્દૃષ્ટિ છે. વિવેચન :– આ વચનામૃતમાં સદ્.બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે કે, ભગવાનને વિષે વૃત્તિ રાખીએ છીએ તે તો સુધી જોરે કરીને રાખીએ છીએ…
સ–૦૬ : એક અવસ્થામાં બબ્બે અવસ્થાનું, ચાર પ્રકારની વાણીનું
પ્રતિપાદિત વિષયઃ એક એક અવસ્થાને વિષે બીજી બે બે અવસ્થાઓ કેમ રહી છે ? મુખ્ય મુદ્દાઃ ૧. જેને વિષે રહીને વિષય ભોગવાય છે તેને અવસ્થા કહેવાય છે. ર. અવસ્થાઓ સત્ત્વાદિ ગુણના કારણે સર્જાય છે. વિવેચન :– અહીં વચનામૃતમાં શ્રી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે કે એક એક અવસ્થાને વિષે બીજી…
ગપ્ર–૪૮ : ચાર પ્રકારના કુસંગીનું
પ્રતિપાદિત વિષય : ચાર પ્રકારના કુસંગીનું વિવરણ અને તેનો ત્યાગ. મુખ્ય મુદ્દા : ૧. બહારનો કુસંગ અંદરના કુસંગનું પોષણ કરે છે. ર. અંદરનો કુસંગ બહારના કુસંગના સહકાર વિના સફળ થતો નથી. ૩. ઉપર બતાવેલા કુસંગનો ત્યાગ કરવો. ૪. તેનાથી બચવા મહારાજને નિત્ય પ્રાર્થના કરવી. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજે કૃપા…
સ–૦પ : અન્વય – વ્યતિરેકનું
પ્રતિપાદિત વિષયઃ વાસના નિવૃત્તિ તથા દર્શનનું રહસ્ય, અન્વય વ્યતિરેક સ્વરૂપ. મુખ્ય મુદ્દાઃ ૧. પરમાત્માનો સારી રીતે મહિમા સમજવાથી વાસનાની નિવૃત્તિ થાય છે. ર. જેટલા વેગપૂર્વક દર્શન થાય તેટલા જીવમાં ઊંડા સંસ્કારો બેસે છે. જેને અનુસારે ભગવાનમાં પ્રીતિ થાય છે. વિવેચન :– આ વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ર પૂછયો કે વાસનાની…
ગપ્ર–૪૭ : ચાર પ્રકારની નિષ્ઠાવાળાના લક્ષણનું
પ્રતિપાદિત વિષય : ચાર અંગની વાર્તાનાં લક્ષણો. મુખ્ય મુદ્દા : ૧.સત્સંગમાં પ્રગતિ કરવા માટે જીવનમાં સારી ધરેડ પડે તેને અંગ કહેવાય છે. ર.અંગની સ્પષ્ટતા ન હોય તો ભ્રમણા રહે ને પ્રગતિ થતી નથી. ૩.પ્રથમ એક અંગ હોય તેને દૃઢ કરવું. ૪. અંતે ચારેય અંગ સિદ્ધ કરવાં. વિવેચન :– આ વચનામૃતમાં…
ગપ્ર–૪૬ : આકાશની ઉત્પત્તિ અને લયનું
પ્રતિપાદિત વિષય : ભૌતિક અને ચિદાકાશની ચર્ચા. મુખ્ય મુદ્દા : ભૌતિક આકાશ અને ચિદાકાશ બન્ને ભિન્ન છે. વિવેચન :– અહીં આ વચનામૃતમાં આકાશની લીનતા કેમ થાય છે ? તે પ્રશ્ન છે. તેના સ્પષ્ટીકરણ માટે એમ કહેવાય કે આકાશ બે પ્રકારનો છે. ૧. ભૌતિક આકાશ. ર. ચિદાકાશ. તેમાં જે ભૌતિક આકાશની…
ગપ્ર–૪પ : સાકાર–નિરાકારનું
પ્રતિપાદિત વિષય : ભગવાન સાકાર છે કે નિરાકાર ? મુખ્ય મુદ્દો : ભગવાનને સદાય સાકાર જ માનવા. વિવેચન :– આ વચનામૃતમાં ગોપાળાનદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે કે, હે મહારાજ ! કેટલાક વેદાંતી એમ કહે છે કે ભગવાનને આકાર નથી અને તેવા જ પ્રકારની શ્રુતિઓને ભણે છે. જયારે નારદ, શુક, સનકાદિક…
ગપ્ર–૪૪ : બળબળતા ડામનું, ડગલાનું
પ્રતિપાદિત વિષય : સ્નેહ તો એનું નામ જે ભગવાનની અખંડ સ્મૃતિ રહે. મુખ્ય મુદ્દા : આપણા હૃદયમાં મહારાજ પ્રત્યે ભક્તિ છે કે નહિ તેનો તપાસ કરવા માટે સ્મૃતિ પણ એક કસોટી છે. વિવેચન :– ભગવાનમાં સ્નેહનું શું લક્ષણ છે ? મહારાજ વચ.કા.૧૧મા સ્નેહનું લક્ષણ કરતા જણાવે છે કે જેને જેના…
સ–૦૪ : આત્મા – અનાત્માના વિવેકનું
આ વચનામૃત આત્મા અનાત્માની ચોખ્ખી ઓળખાણનું છે. સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે. હે મહારાજ ! આત્મા અનાત્માની ચોખ્ખી વિક્તિ તે કેમ સમજવી ? જે સમજવે કરીને આત્મા–અનાત્મા એક સમજાય નહીં. મહારાજ કહે, એક શ્લોકે કરીને અથવા હજાર શ્લોકે કરીને જે ચોખ્ખું સમજાય તે ઠીક છે. જે સમજાણા પછી દેહ…
ગપ્ર–૪૩ : ચાર પ્રકારની મુક્તિનું
પ્રતિપાદિત વિષય : ભગવાનના ભક્તો ચાર પ્રકારની મુકિતને નથી ઈચ્છતા. મુખ્ય મુદ્દો : ભગવાનની સેવા વિના બીજું કાઈ ઈચ્છવું નહિ. વિવેચન :– અહીં આ વચનામૃતના શ્લોકમા ૧. સાલોક્ય ર. સાષ્ટિ ૩. સામીપ્ય ૪. સારૂપ્ય પ. એકત્વ । આ પાંચ મુકિતઓ વર્ણવી છે. છતા વચનામૃતમાં ચાર મુકિતનો જ ઉલ્લેખ કેમ કર્યો…