Posts Written BySwaminarayan Chintan

પ્રતિપાદિત વિષય : મહારાજના રાજીપા અને કુરાજીપાના પાત્રો. મુખ્ય મુદ્દા : ૧. ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી અને માની એ ચાર પ્રકારના મનુષ્યો સાથે મહારાજને બનતું નથી. ર. કામીને મહારાજ સત્સંગી જ માનતા નથી. ૩. કોઈ ખામી ન હોય છતાં ગમે તેવા ભીડામાં લઈએ ને જે પાછો ન પડે તેના ઉપર મહારાજને…

પ્રતિપાદિત વિષય : એકોતેર પેઢીનો ઉદ્ધાર. મુખ્ય મુદ્દા : ૧. જો ભક્તમાં હેત હોય તો પેઢીનોે ઉદ્ધાર થાય અથવા કુળનો ન હોય તોય ઉદ્ધાર થાય. ર. ભક્ત સાથે વેર રાખે તો પિત્રી હોય કે બીજો હોય તો પણ ઉદ્ધાર ન થાય ને નરકમાં પડે. વિવેચન :– આ વચનામૃતમાં સુરાખાચરે પ્રશ્ન…

પ્રતિપાદિત વિષયઃ સ્વભાવ ઉપર શત્રુભાવ રાખવો. મુખ્ય મુદ્દા ૧.સ્વભાવ ઉપર શત્રુભાવ રાખવો. માત્ર તપ ઉપવાસ કામાદિ શત્રુના મૂળ ઉખેડી શકતા નથી. ર.તેજસ્વી પ્રતિભાવાળા ભક્ત કયારેય ધર્માદિ માર્ગથી પાછા પડતા નથી. વિવેચન :– આ વચનામૃત સ્વભાવ ઉપર શત્રુભાવનું છે. સ્વભાવ પ્રત્યે શત્રુભાવ એ જ તેના મૂળ ઉચ્છેદનમાં મુખ્ય કારણ બને છે.…

પ્રતિપાદિત વિષય : સમજણ આપત્કાળે જણાય છે. મુખ્ય મુદ્દા : ૧. વિષયના સાંનિધ્યમાં વૈરાગ્યની કસોટી થાય છે. ર. આપત્કાળમાં સમજણની કસોટી થાય છે. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે વાત કરી કે જેને જેટલો વૈરાગ્ય હોય અથવા જેને જેટલી સમજણ હોય તે તો જયારે કોઈ વિષયભોગની પ્રાપ્તિ થાય અથવા કોઈ…

પ્રતિપાદિત વિષય : કામનું સ્વરૂપ. મુખ્ય મુદ્દા : ૧. વીર્ય એ જ કામનું રૂપ છે. ર. તે સૂક્ષ્મ શરીરમાં–મનમાં રહે છે. ૩. સ્ત્રી સંબંધી સંકલ્પથી તે શરીરથી છૂટું પડે છે. ૪. બ્રહ્મચર્ય પાળવા ઈચ્છનારે સ્ત્રી સંબંધી સંકલ્પ ન થાય તેનું જતન કરવું. પ. ભગવાનનો દૃઢ આશ્રય અને ભગવાનને અતિ નિર્દોષ…

પ્રતિપાદિત વિષયઃ ભગવાન સાથે તદાત્મક સંબંધ થવો. મુખ્ય મુદ્દા         ૧.ભગવાન સાથે સૌથી શ્રેષ્ઠ સંબંધ તદાત્મકપણું છે. ર.એવો સંબધ ભગવાન સાથે સ્થાપિત કરવા માટે એકાંતિક સંતનો પ્રસંગ એ પ્રબળ સાધન છે. વિવેચન :– આ વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછયો જે ભગવાનના સ્વરૂપને વિષે જે સંત તદાત્મકપણાને…

પ્રતિપાદિત વિષય : ભગવાનનો માહાત્મ્ય સહિત નિશ્ચય અથવા નિષ્ઠાનું સ્વરૂપ. મુખ્ય મુદ્દા : ૧. પોતાનો વ્યક્તિગત સ્વાર્થ છોડીને ભગવાનની અને ભગવાનના ભક્તની તરફેણમાં પ્રાણાંત જીવન જીવવું તે નિષ્ઠા કહેવાય. ર. બદલો લેવા ન ઈચ્છે તે ગરીબ કહેવાય. ૩. મનુષ્ય ચરિત્રમાં ચલિત ન થાય તે પણ નિષ્ઠા કહેવાય. ૪. ભગવાનની નિષ્ઠામાં…

પ્રતિપાદિત વિષય : ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત વિરાજે છે. મુખ્ય મુદ્દા : ૧. ભગવર. તેમાં જેને સાચી પ્રતીતિ નથી તેને કલ્યાણના માર્ગની સાચી ભૂખ જ લાગી નથી. વિવેચન :– મહારાજે આ વચનામૃતની શરૂઆત માંહોમાંહી પ્રશ્ન ઉત્તરથી કરાવી. સોમલાખાચરે પ્રશ્ન પૂછયો : ભગવાન પોતાના ભકતના સર્વે અપરાધ માફ કરે છે પણ…

પ્રતિપાદિત વિષય : પોતાના જીવના કલ્યાણને માટે સત્સંગ કરવો. મુખ્ય મુદ્દા : ૧. અંતરમાંથી વિષય ભોગવવાની હા કોણ કહે છે અને ના કોણ કહે છે ? તેનું સ્પષ્ટીકરણ. ર. અંતરમાં રહેલા કુસંગીઓ અને સંતની ઓળખાણ. ૩. પોતાના જીવનું કલ્યાણ થાય એવો જ સત્સંગ કરવાનો હેતુ હોવો જોઈએ. વિવેચન :– અહીં…

પ્રતિપાદિત વિષય : હિંસામય અને અહિંસામય ધર્મનું યથાર્થ સ્વરૂપ. મુખ્ય મુદ્દા  : ૧. યજ્ઞાદિકને વિશે પશુ હિંસા સહિત ધર્મ કહયો છે. હિંસાયુકત ધર્મ, અર્થ અને કામપર છે. ર. અહિંસામય જે ધર્મ છે તે જ મોક્ષપરાયણ છે. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે પ્રશ્ન કર્યો છે : ધર્મ તે કેનું નામ…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનની મૂર્તિનો પ્રભાવ અથવા મહિમા. મુખ્ય મુદ્દો         શ્રીજી મહારાજનો (મૂર્તિનો) મહિમા સમજવાથી કલ્યાણના માર્ગમાં કોઈ જાતની ખામી રહેતી નથી. વિવેચન :– આ વચનામૃત તેજનું વચનામૃત કહેવાય છે. તેજનો અર્થ પ્રકાશ પણ થાય છે ને તેજનો અર્થ પ્રભાવ પણ થાય છે. અહીં મૂર્તિનું તેજ એટલે…

પ્રતિપાદિત વિષય : ભગવાનની અષ્ટ પ્રકારની પ્રતિમા તથા સંત તેમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહ્યા છે. મુખ્ય મુદ્દા : ૧. ભગવાનની પ્રતિમા તથા સંતમાં જેને આસ્તિકતા નથી તેને ભગવાનના સ્વરૂપમાં પણ આસ્તિકતા નથી એમ જાણવું. ર. જેને પ્રત્યક્ષ સાધનમાં આસ્તિકતા નથી તેને સાધ્યમાં પણ વિશ્વાસ નથી એમ જાણવું. વિવેચન :–…

પ્રતિપાદિત વિષય : મુમુક્ષુએ સત્પુરુષના ગુણ આવ્યાની સમજણ કેળવવી. મુખ્ય મુદ્દો : સત્પુરુષમાં દિવ્ય બુદ્ધિ રાખી પોતાની અલ્પતાનો પરિતાપ કરે તો સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજે સંતો પ્રત્યે પ્રશ્ન પૂછયો કે કોઈક એવા સત્પુરુષ છે કે જેને આ લોકમાં તો કયાંય પ્રીતિ નથી અને ભગવાનના…

પ્રતિપાદિત વિષયઃ કલ્યાણના માર્ગની રાજનીતિ. મુખ્ય મુદ્દા ૧.ભગવાનના માર્ગમાં પોતે પોતાના ગુરુ થવું. ર.નબળા આશયનો ત્યાગ કરી સાચો પ્રયત્ન કરવો. વિવેચન :– આ વચનામૃત રાજનીતિનું છે. સત્તાનો દોર હાથમાં કેવી રીતે લેવો! તે હાથમાં લેવા માટે શું ક્રિયા–પ્રતિક્રિયા કરવી ! તથા સત્તાદોર હાથમાં આવ્યા પછી ચિરસ્થાયી આપણા જ હાથમાં ટકી…

પ્રતિપાદિત વિષય : શાસ્ત્રછળનો ભેદ ઉકેલવો. મુખ્ય મુદ્દા : ૧. ભગવાન સાકાર છે તે પણ દિવ્ય સાકાર છે. ર. ભગવાનને નિરાકાર કહૃાા છે તે માયિક આકારના નિષેધ માટે અને નિર્ગુણ કહૃાા છે તે માયિક ગુણના નિષેધ માટે કહૃાા છે. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજ ભાગવતનું દૃષ્ટાંત દઈને શાસ્ત્રોની વાત…

પ્રતિપાદિત વિષય : આકાશની ઉત્પત્તિ ને લય તથા ભગવાનને વિષે રહેલી જ્ઞાનાદિ શકિતઓ. મુખ્ય મુદ્દા : ૧. પાંચ ભૌતિક આકાશ અને ચિદાકાશ અલગ અલગ છે. ર. ચિદાકાશનો ઉત્પત્તિ–લય નથી. ૩. ભગવાનની જ્ઞાનાદિ શક્તિઓનું આલંબન કરીને જીવમાં તે તે શક્તિઓ સક્રિય બને છે. વિવેચન :– પ્રસ્તુત વચનામૃતમાં પ્રશ્ન છે કે આકાશની…

પ્રતિપાદિત વિષય : શરીર–શરીરીમાં વિલક્ષણપણું શું છે ? મુખ્ય મુદ્દા : ૧. વ્યાપ્ય, આધીન અને અસમર્થપણાથી આત્મા શરીર બને છે. ર. વ્યાપક, સ્વતંત્ર અને સમર્થપણાથી ભગવાન શરીરી બને છે. વિવેચન :– આ વચનામૃતમાં ખાસ કરીને ભગવાન અને જીવ, જગત વચ્ચેનો શરીર–શરીરી સંબંધ છે તે વિષે વાત કરી છે. ભગવાન શરીરી…

પ્રતિપાદિત વિષયઃ કર્મની નિર્બંધકતા અને બંધકતા. મુખ્ય મુદ્દો ૧.કર્મ જો ભગવાનને અર્થે અથવા તેના સાચા ભક્તને અર્થે થાય તો તે બંધનકર્તા નહીં પણ બંધનહર્તા છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કહે છે કે ભારત, રામાયણ, પુરાણ કે સ્મૃતિ ગ્રંથોને સાંભળીને કેટલાક જીવ તેને ધર્મ, અર્થ ને કામપર જાણે છે. એટલે…

પ્રતિપાદિત વિષય : ભગવાનનો તત્ત્વે કરીને નિશ્ચય. મુખ્ય મુદ્દા : ૧. મહિમા જાણવે કરીને ભગવાનનો નિશ્ચય થાય છે. ર. સૃષ્ટિના માધ્યમથી ભગવાનનો મહિમા સમજી શકાય છે. ૩. પકવ નિશ્ચયવાળો ભગવાનને રાજી કરવા અતિ પુરુષાર્થ કરે, પોતાના સ્વભાવ મૂકે અને પોતાનો અવગુણ લે. વિવેચન :– આ વચનામૃતમાં નૃસિંહાનંદ સ્વામીએ પૂછયું :…

પ્રતિપાદિત વિષય : ભકતમાં ભગવાનના સત્ય, શૌચાદિક ગુણ આવવાનાં કારણો. મુખ્ય મુદ્દો : ભગવાનનો નિશ્ચય હોય તો પણ જો તેને સાચા ભક્તોમાં ભાવના ન હોય ને તેની સાથે દુર્વ્યવહાર કરે તો ગુણ આવવાના નથી.ઉલ્ટો આસુરી ભાવ આવે છે. વિવેચન :– આ વચનામૃતમાં સ્વયંપ્રકાશાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે સત્ય, શૌચાદિક ઓગણચાલીસ…

પ્રતિપાદિત વિષયઃ સાકાર નિશ્ચયનું જતન તથા જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિનાં લક્ષણો. મુખ્ય મુદ્દા ૧.શાસ્ત્રમાં ઊંડો પ્રવેશ કરતાં પહેલાં સદ્‌ગુરુ પાસેથી પરમાત્માનો સાકારપણે દૃઢ નિશ્ચય કરવો. ર.જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ત્રણેમાંથી ભગવાનમાં જોડવા માટે ભક્તિમાં વધારે દૈવત છે. વિવેચન :– આ વચનામૃતના પ્રથમ ભાગમાં મહારાજે કલ્યાણરૂપ ફળને પ્રાપ્ત કરવા માટે તેના…