लोकहानौ चिन्ता न कार्या निवेदितात्मलोकवेदत्वात् ।।६१।। ભગવાનમાં જેને અનન્ય પ્રેમ છે અથવા કરવો છે તેણે લૌકિક હાનીની ચિંતા કરવી જોઈએ નહિ અને લાભની પણ ચિંતા કરવી જોઈએ નહિ કારણકે સર્વસ્વ ભગવાનને નિવેદીત કરેલું છે. એકવાર ભગવાનને નિવેદન(સમર્પણ) કરી દઈને પછી તેને સંભારવું અથવા તે પોતાનું માનીને યાદ કરવું તે મનની…
Posts Written BySwaminarayan Chintan
શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૬૦
शांतिरुपात् परमानंदरुपात् च ।। ६० ।। જે ભક્તિ શાંતિરૂપ અને પરમાત્માનંદ સ્વરૂપ હોવાથી બીજા સાધનોની અપેક્ષાએ સુલભ છે. આગળ ભક્તિની સુલભતા બતાવી અને સ્વયંપ્રમાણતા પણ બતાવી. તેથી જે વસ્તુ અતિ સુલભ અને સ્વયં પ્રમાણ હોવાથી તે સુખકારક હોય છે તેવું નથી હોતુ. કારણ કે દુઃખ પણ ઘણુ સુલભ છે અને…
શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૫૯
प्रमाणस्य स्वप्रमाणे, प्रमाणस्य स्वतः प्रमाणे। ५९. ભક્તિ સુલભ છે કારણકે ભક્તિને પ્રમાણાન્તરની અપેક્ષા નથી સ્વયં પ્રમાણરૂપા હોવાથી. ભક્તિ કેવળ નેત્ર થી જોવાની, સાંભળવાની કે પુસ્તકમાંથી વાંચી લેવાની વસ્તુ નથી. એતો અનુભવ કરવાની વસ્તુ છે ભક્તિ વિશેષે કરીને સ્વસંવેદ્ય વસ્તુ છે. આપણા હૃદયમાં ભક્તિ ઊભી કરીને તેની સંવેદના ચાખવાની વસ્તુ છે.…
શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૫૮
अन्यस्मात् सौलभ्यं भक्तौ ।।५८।। બીજા સાધનોની અપેક્ષાએ ભક્તિમાં સુલભતા છે. યોગ સાધવામાં અતિશય પરિશ્રમ રહેલો છે અને લાંબે સમયે સમાધિની પ્રાપ્તિ થાય છે. કર્મ માર્ગ(વૈદિક કર્મમાર્ગમાં)માં પણ અતિ જટિલતા રહેલી છે તેની પાછળ શક્તિ અને ધનની પણ જરૂર પડે છે. વળી મંત્રમાં કોઈ ભૂલ થાય તો વિપરિત ફળ પણ આવી…
શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૫૭
उत्तरस्मात् उतरस्मात् पूर्वापूर्वा श्रेयाय भवति ।।५७।। ઉતર ઉતર ક્રમની અપેક્ષાએ પૂર્વપૂર્વ ક્રમની ભક્તિ વધારે કલ્યાણને આપનારી થાય છે. ગૌણી ભક્તિમાં હવે કઈ ભક્તિ શ્રેષ્ઠ છે તેનો વિચાર કરે છે તે વિચાર શા માટે કરવો? તો જે શ્રેષ્ઠ હોય તો ભક્તિને ગ્રહણ કરવા માટે તે વિચાર સાર્થક ગણાય છે. શક્તિ-સામર્થી ન…
શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૫૬
गौणी त्रिधा, गुणभेदात् आर्तादिभेदात् वा ।।५६।। ગૌણી ભક્તિ ગુણો(સત્વાદિક)ની ભિન્નતાથી અથવા આર્ત, જીજ્ઞાસુ અને અર્થાર્થી એવા ભેદથી ત્રણ પ્રકારની છે. યથાર્થ ભક્તિનું લક્ષણ સાંભળીને કોઈ નિરાશ ન થાય એટલા માટે ગૌણી ભક્તિનું નિરૂપણ મુનિ કરે છે. ગૌણી ભક્તિથી પણ ભક્તિ પ્રાપ્તિની યોગ્યતા આવી રહે છે. ભક્તિમાં આરંભનો નાશ ક્યારેય થતો…
શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૫૫
तत्प्राप्य तदेवावलोकयति, तहेव श्रृणोति, तदेव भाषयति, तदेव चिन्तयति જે વિશુધ્ધ પ્રેમને પ્રાપ્ત કરે છે પછી તે તેને જ નિહાળે છે(પરમાત્માને) તેને જ સાંભળે છે, તેજ વસ્તુ બોલે છે. તેનું જ ચિંતન કરે છે. પ્રેમ હૃદયમાં આવતા મનુષ્યની દશા બદલાય જાય છે, તેની દૃષ્ટિ બદલી જાય છે, તેની વાણી બદલી જાય…
શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૫૪
गुणरहितं कामनारहितं प्रतिक्षणं वर्धमानमविच्छिन्नं सूक्ष्मतरं अनुभवरुपम् ।।५४।। પ્રેમ ગુણરહિત, કામના રહિત, પ્રતિક્ષણ વધવાવાળો, ક્યારેય ટુટે નહિ તેવો; અત્યંત સૂક્ષ્મ, અને અનુભવરૂપ છે. હવે શંકા એવી થાય છે કે ‘अनिर्वचनीयं प्रेमस्वरुपम्‘ એમ બતાવ્યું ત્યારે પ્રેમ જો અર્નિવચનીય જ હોય તો કોઈ પ્રાણી તેને જાણી શકાશે નહિ ત્યારે કોઈ વ્યક્તિની એ માર્ગમાં…
શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૫૩
प्रकाशते क्वापि पात्रे ।।५३।। તે પ્રેમ કોઈક સાચા પાત્રમાં જ(અધિકારીમાંજ) પ્રકાશિત થાય છે. પાત્રનો અર્થ અંહિ યોગ્યતા છે. અર્થાત્ અધિકારી પાત્રમાં થાય છે. ભગવાનના સાચા ભક્તોનું કહેવાનું છે કે ભગવાન પ્રત્યેની ગરજ, દીનતા અને નિરાભિમાન પણું એ પાત્રમાં કારણ બને છે એવા પાત્રોમાં પણ સર્વત્ર પ્રેમ પ્રકાશિત થતો નથી. તેથી…
શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૫૨
मुकास्वादनवत् ।।५२।। મુંગાના સ્વાદ જેવું છે.તો પ્રશ્ન એ થાય છે કે પ્રેમની અર્નીવચનીયતા કેવી છે? તો જેમ કોઈ મુંગો માણસ અને તેણે ગોળ ખાધો હોય (અર્થાત્ કોઇ પણ અતિ સ્વાદિષ્ટ વસ્તુ ખાઇ લીધી હોય) પછી તેને પૂછો કે કેવી મીઠી વસ્તુ હતી? કેવો સ્વાદ આવ્યો? તો તે તેનો સ્વાદ શબ્દથી…
શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૫૧
अर्निवचनीयं प्रेमस्वरुपम् ।।५१।। પ્રેમનું સ્વરૂપ અર્નીવચનીય છે.પરમાત્માના વિશુધ્ધ પ્રેમના વિષયમાં પ્રશ્ન કરવામાં આવે છે કે પ્રેમ સંતાપ વધારે છે કે શાંતિ પમાડે છે? પરમાત્મામાં વિશુધ્ધ ભક્તિ પિપાસા વધારે છે કે પિપાસા પૃપ્ત કરીને શાંત કરે છે? પ્રેમ કાળકૂટથી પણ વધારે દર્દનાક છે અને અમૃતથી પણ વધારે સુખ કારક છે. પ્રેમી…
શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૫૦
स तरति स तरति स लोर्वांस्तारयति ।।५०।। તે તરે છે તે તરે છે તે લોકેને પણ તારે છે. ભક્ત સ્વયં તો તરે જ છે પણ બીજા અનેકનો તારણકાર બની શકે છે તેનું મંગળ વિચરણ બીજા અનેકનો ઉધ્ધાર કરી દે છે ‘जयति जगति मायां यस्य कायाधव स्ते, वचनरचनमेकं केवलं चाकलत्य ।…
શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૪૯
वेदानपि संन्यस्यति केवलमविछिन्नानुरागं लभते ।।४९ ।। જેઓ વેદોનો પણ ત્યાગ કરે છે અને કેવળ અખંડ ભગવત્ પ્રેમને જ પ્રાપ્ત કરે છે (પ્રાપ્ત કરવા ઇચ્છે છે.) વેદોનો પણ ત્યાગ કરે છે એનો અર્થ એ છે કે ભગવાનનો ભક્ત આવશ્યક વૈદિક કર્મો તો કરે છે પરંતુ તે કર્મો કોઈ વસ્તુ મેળવવા માટે…
શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૪૭
यो विविक्तस्थानं सेवते, यो लोकबन्धमुन्मुलयति, निस्त्रैगुण्यो भवति, योगक्षमं त्यजति ।।४७।। જે એકાંત સ્થાનનું સેવન કરે છે- જે લૌકિક-બંધનોને ઉખેડી નાખે છે જે ત્રણ ગુણોથી પર થાય છે, જે યોગક્ષેમની ચિંતા ને પણ છોડી દે છે(તે માયાને તરે છે.) માયા પાર કરવાના ત્રણ ઉપાય છે. છેંતાલીશમાં સૂત્રમાં બતાવ્યા મુજબ-સંસારની આસક્તિનો ત્યાગ,…
શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૪૮
यः कर्मफलं त्यजति, कर्माण्यपि संन्यसति ततो निर्द्वन्द्वो भवति ।।४८।। જે કર્મોના ફળનો ત્યાગ કરી દે છે, કર્મોને પણ(ભક્તિ સિવાય ઇતર કર્મોને) છોડી દે છે અને દ્વન્દ્વાતીત બની રહે છે. સુડતાલીસમાં સૂત્રમાં કહ્યું છે ભક્ત એકાંત સેવે છે, લોક બંધન તોડીને ગુણ થકી પર થઈને યોગક્ષેમનો પણ ત્યાગ કરે છે ત્યારે…
શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૪૬
कस्तरति कस्तरति मायां ? यः संगान् त्यजति, यो महानुभावं सेवते, निर्ममो भवति ।।४६ ।। માયાને કોણ તરી શકે છે? તો જે સંગને છોડે છે અર્થાત્ આસક્તિનો ત્યાગ કરે છે મહાપુરુષોનું સેવન કરે છે અને મમતા રહિત થાય છે. ભગવાને ગીતામાં એવી વાત કરી છે કે ‘दैवी ह्येषा गुणमयी मम माया…
શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૪૫
तरंगायिता अपिते संगात् समुद्रायन्ति ।।४५।। તે કામક્રોધાદિક તરંગો જેવા ક્ષીણ થઈ ગયા હોવા છતાં દુઃસંગ થતા(કુસંગને પામીને) સમુદ્ર જેવા વિશાળ બની જાય છે. કોઈને એવી શંકા થાય કે કુસંગનો આવો જબરો દ્વેષ શા માટે? કામાદિકનું કારણ તો કુસંગ નથી. પણ પૂર્વના સંસ્કારો છે તથા અન્નાદિકના સંસ્કારોથી કામાદિ ઉત્પન્ન થાય છે…
શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૪૪
कामक्रोधमोहस्मृतिभ्रंश बुध्धिनाशसर्वनाश कारणत्वात् ।।४४।। કામ, ક્રોધ, મોહ, સ્મૃતિભ્રંશ, બુધ્ધિનાશ અને સર્વનાશ એ તમામનું કારણ કુસંગ હોવાથી- ध्यायतो विषयान् पुंसः संगस्तेपूपजायते ।संगात्संजायते कामः कामात्क्रोधोऽभिजायते ।।क्रोधात्भवति संमोहो संमोहात् स्मृतिविभ्रमः ।स्मृतिभ्रंशांत् बुध्धिनाशः बुध्धिनाशात् प्रणश्यति ।। गी.-२-६२/६३એજ વાતને ભાગવતમાં થોડી વિશેષતાથી બતાવી છે.विषयेषु गुणाध्यासात् पुंसः संगस्ततो भवेत्संगात्तस्य भवेत्कामः कामादेव कलिनृणाम् कर्लेदुर्विसहः क्रोधस्तमस्तमनुवर्ततेतमसा ग्रस्यते पुसंश्वेतना…
શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૪૩
दुःसंगः सर्वथैव त्याज्यः ।।४३।। દુઃસંગનો તો સર્વથા ત્યાગ કરવો જોઈએ.સૂત્ર નં.૩૫માં ‘तत्तु विषयत्यागात् संगत्यागात् च’ માં સામાન્ય રૂપથી સંગ(આસક્ત) ત્યાગ કહ્યો હતો અંહિ વિશેષ રૂપમાં(દુષ્ટ વ્યક્તિ વિગેરેનો) સંગ ત્યાગને હવે કહે છે. કામક્રોધાદિમાં જે કારણરૂપ બનનારો સંગ છે તેવા દુઃસંગનો ત્યાગ કરવો જોઇએ ભક્તિમાં વિરોધ કરનારો સંગ છે તે પણ…
શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૪૨
तदेव साध्यतां तदेव साध्यताम् ।।४२।। માટે તે ભક્તિનીજ સાધના કરો,ભક્તિનીજ સાધના કરો. ભક્તિ સિધ્ધ કરવા પુરુષાર્થ કરો તેમાં શ્રધ્ધા કરો. भक्तौ समुपजातायां शास्त्रीया धीस्तु निष्फला ।भक्तौ अनुपजातायां शास्त्रीया धीस्तु निष्फला ।। જો ભક્તિ સિધ્ધ થઈ ગઈ તો પછી શાસ્ત્ર જ્ઞાન નિરર્થક બની રહેશે. અર્થાત્ તેની પછી જરૂર રહેશે નહિ અને…
શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૪૧
तस्मिंस्तज्जने भेदाभावात् ।।४१।। ભગવાન અને ભગવાનના ભક્તમાં ભેદ નથી. અંતરાય નથી બન્નેમાં પરમ એક્તા વર્તે છે માટે જેમ ભગવાનને ઓળખવા કઠણ છે જેમ ભગવાનની કૃપા અમોઘ અને મહાન છે તેમ તેવા મહાત્માઓની કૃપા પણ અમોઘ અને મહાન છે માટે બન્નેની એક્તા કહેવામાં આવે છે. ત્યારે કોઈને શંકા થાય કે જ્યારે…