Posts Written ByGurukul Arts

ધન્યાશ્રી, સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જગજીવન કહીએ જગવંદજી; શરણાગતના સદા સુખકંદજી, પરમ સ્નેહી છે પરમાનંદજી. ૧ ઢાળ પરમ સ્નેહી સંત જનના, છે ઘણા હેતુ ઘનશ્યામ; દાસના દોષ ટાળવા, રહે છે તૈયાર આઠું જામ. ૨ અનેક વિઘનથી લિયે ઉગારી, કરી પળેપળે પ્રતિપાળ; પરદુઃખ દેખી નવ શકે, એવા છે જો દીનદયાળ. ૩…

પ્રતિપાદિત વિષય : ૧. કયું સાધન કઠણમાં કઠણ છે.ર. માયાનું સ્વરૂપ કેવું છે ?૩. શરીર છોડયા પછી કેવા દેહની પ્રાપ્તિ થાય છે ?૪. ભગવાનમાં દેહ અને દેહના સંબંધી જેવું હેત કરવું. મુખ્ય મુદ્દા : ૧. ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી.ર. જે પદાર્થ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા આડું આવરણ કરે તે…