પ્રતિપાદિત વિષય : ૧. કયું સાધન કઠણમાં કઠણ છે.ર. માયાનું સ્વરૂપ કેવું છે ?૩. શરીર છોડયા પછી કેવા દેહની પ્રાપ્તિ થાય છે ?૪. ભગવાનમાં દેહ અને દેહના સંબંધી જેવું હેત કરવું. મુખ્ય મુદ્દા : ૧. ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી.ર. જે પદાર્થ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા આડું આવરણ કરે તે…