Posts Written ByGurukul Arts

ધન્યાશ્રી એ કહ્યા સરવે પરોક્ષ હરિજનજી, એને કેને પ્રગટ નથી મળ્યા ભગવનજી; તોય કોઈ મોળા ન પડિયા મનજી, કહું વાર હજાર એને ધન્યધન્યજી. ૧ ઢાળ ધન્યધન્ય એહ જનને, જેણે શિશ સાટે સોદો કર્યો; તજી છે આશ તન મનની, એવો ઉદ્યમ જેણે આદર્યો. ૨ લીધો સિંદોરો શિશ હાથમાં, તેહ સાથ જોવા…

ધન્યાશ્રી આરુણી ઉપમન્યુ આપત્ય ધૌમ્યના શિષ્યજી, ગુરુ આગન્યામાં વરતે અહોનિશજી; જાય અન્ન જાચવા હરખે હંમેશજી, આણી આપે ગુરુને નાપે ગુરુ તેને લેશજી ૧ ઢાળ લેઈં ન આપે જ્યારે શિષ્યને, શિષ્ય જાચે અન્ન પછી જઈ; ત્યારે ગુરુ કહે ગરીબ ગૃહસ્થને, ફરી ફરી પીડવા નહિ. ૨ ત્યારે પય પળી પીને વળી, કરે…

ધન્યાશ્રી વળી ઋષી એક જાણો જાજળીજી, આરંભ્યું તપ અતિ વિષમ વળીજી; કર્યું હરિધ્યાન તેણે તનસૂધ ટળીજી, આવ્યાં વનવિહંગ ઘણી સુઘરિયો મળીજી. ૧ ઢાળ સુઘરિયે મળી માળા ઘાલ્યા, વળી બેઉ કાનની કોર; ઈંડાં મૂકીને અહોનિશ, કરે છે શોર બકોર. ૨ અડગ પગે તે ઊભા રહ્યા, વળી જાય ન આવે ક્યાંય; જાણે…

ભગવત્પ્રાપ્ત પુરુષોનાં લક્ષણો अद्वेष्टा सर्वभूतानां मैत्र: करुण एव च।निर्ममो निरहंकार: समदु:खसुख: क्षमी।।१३।।सन्तुष्ट: सततं योगी यतात्मा दढनिश्चय:मय्यर्पितमनोबुद्धिर्यो मद्‌भक्त: स मे प्रिय:।।१४।। અર્થ : સર્વ ભૂત પ્રાણીમાત્રનો દ્વેષ નહિ કરનારો, નિઃસ્વાર્થપણે સર્વની મૈત્રી રાખનારો, અકારણ સર્વના ઉપર કરુણા રાખનારો, મમતાએ રહિત અને અહંકારે પણ રહિત, સુખ-દુઃખમાં સમ રહેનારો અને અપરાધીને પણ અભય…

ધન્યાશ્રી એવા તો સનકાદિક સુજાણજી, વિષયસુખ દુઃખરૂપ જાણી તજી તાણજી; ભજી પ્રભુ પામિયા પદ નિર્વાણજી, એહ વાત સરવે પુરાણે પ્રમાણજી. ૧ ઢાળ પુરાણે વાત એહ પરઠી, સનકાદિક સમ નહિ કોય; વેર કરી વિષય સુખ સાથે, ભજ્યા શ્રીહરિ સોય. ૨ જેહ સુખ સારુ શિવ બ્રહ્મા, સુર અસુર નર ભૂખ્યા ભમે; તે…

( રાગ : કડખો ) ‘શાંતિ પમાડે તેને સંત કહીએ’ એ ઢાળ સાચા સંતે અનંત રાજી કર્યા શ્રીહરિ, મેલી મમત તનમન તણી; હિંમત અતિ મતિમાંય તે આણીને, રતિપતિની લીધી લાજ ઘણી. સાચા૦ ૧ દામ વામ ધામ દીઠાં પણ નવ ગમે, કામ શ્યામ સાથે રાખ્યું છે જેણે; નામ ઠામ ન પૂછે…

અનન્યભક્તિ વિના ચતુર્ભુજરૂપનાં દર્શનની દુર્લાભતાનું અને ફળસહિત અનન્યભક્તિનું કથન અર્જુન બોલ્યા दृष्टवेदं मानुषं रूपं तव सौम्यं जनार्दन ।इदानीमस्मि संवृत्त: सचेता: प्रकृतिं गत:।।५१।। અર્થ : અર્જુન કહે છે-હે જનાર્દન ! આપનું આ અતિ સૌમ્ય-શાંતિકર માનુષ રૂપ જોઈને હમણાં હું સ્થિરચિત્ત થયો છું અને હું મારા અસલ સ્વભાવને પામ્યો છું. ।।૫૧।। અનવધિકાતિશય…

ધન્યાશ્રી વળી કહું ઋષિ નારદ એક નકીજી, જેને પ્રતીત પ્રગટની છે પકીજી; આપે જ્ઞાનદાન જનને વિવેકીજી, પામ્યા ભવપાર અગણિત એહ થકીજી. ૧ ઢાળ અગણિત જીવ ઉદ્ધારવા, ફરે સ્વર્ગ મૃત્યુ ને પાતાળ; જ્યાં જ્યાં હોય જીવ જિજ્ઞાસુ, ત્યાં ત્યાં જાય તતકાળ. ૨ એમ કરતાં આવિયા, નારદ નારાયણસર; દીઠા સામટા સહસ્ર દશ,…

ધન્યાશ્રી ટેક એક નેક શુકજીની સારીજી, મતિ અતિ મોટી સૌને સુખકારીજી; ગજપુર આવ્યા રાય પાસે વિચારીજી, પંથમાં પીડા પામ્યા મુનિ ભારીજી. ૧ ઢાળ ભારે પીડા પામિયા પરથી, કરી બહુ બહુ ઉપહાસ; ઉન્મત્ત જાણી કહે કઠણ વાણી, ડરાવે દેખાડી ત્રાસ. ૨ કોઈક નાખે ગોબર ઠોબર, પિશાબ ઈંટ પાણા કઈ; કોઈક સંચારે…

ધન્યાશ્રી એમ કહી દેવી ગઈ છે સમાયજી, નથી હર્ષ શોક જડભરતને કાંયજી; તેહ સમે રાજા આવ્યો એક ત્યાંયજી, નામ રહુગણ બેશી શિબિકાયજી. ૧ ઢાળ શિબિકાનો વુઢારથી વાટમાં, પડયો માંદો આવી તેની ખોટ; ઝાલી જડભરત જોડિયા, લીધા તે ઘડી દડિ દોટ. ૨ જડભરત જાળવે જીવજંતુ, કીડી મકોડી ન કચરાય; દિયે તલપ…

ભયભીત થયેલા અર્જુન દ્વારા ભગવાનની સ્તુતિ અને ચતુર્ભુજરૂપનું દર્શન કરવા માટે પ્રાર્થના સંજય બોલ્યા एतत्‌ श्रुत्वा वचनं केशवस्य कृताञ्जलिर्वेपमान: किरीटी।नमस्कृत्वा भूय एवाह कृष्णं सगद्‌गदं भीतभीत: प्रणम्य।।३५।। અર્થ : સંજય કહે છે-કેશવ ભગવાનનું આવું વચન સાંભળીને મુકુટધારી અર્જુન હાથ જોડીને થર-થર કંપતો નમસ્કાર કરીને ફરીથી પણ અત્યન્ત ભયભીત થઈ જઈને પ્રણામ…

ધન્યાશ્રી એવા ધીરજવાળા જાણો જડભરતજી, હતા અતિ આપે અત્યંત સમર્થજી; સહ્યાં દુઃખ દેહે રહી ઉન્મત્તજી, કરે ઘર પર કામ તેમાં એક મતજી. ૧ ઢાળ મત રહિત મુનિ રહે, મળે અન્ન જેવું તેવું જમે; કોહ્યું કસાયું સડ્યું બગડ્યું, બળ્યું ઉતર્યું ખાઈ દિન નિર્ગમે. ૨ ત્યારે ભ્રાતે કહ્યું જડભરતને, રાખો ખરી ખેતની…

( રાગ : બિહાગડો ) (સરલ વરતવે છે સારું રે મનવાં’ એ ઢાળ) ધીરજ સમ નહિ ધન રે સંતો, ધીરજ.. આવે અર્થ દોયલે દન રે સંતો૦ ટેક અતોલ દુઃખ પડે જ્યારે આવી, તે તો ન સે’વાય તન; તેમાં કાયર થઈને કેદી, ન વદે દીન વચન રે. સંતો૦ ૧ ધીરજવંતને આપે…

ધન્યાશ્રી એહ આદિ ભક્ત થયા બહુ ભૂપજી, સાચા સત્યવાદી અનઘ અનુપજી; પરપીડા હરવા શુદ્ધ સુખરૂપજી, કરી હરિ રાજી તરી ગયા ભવકૂપજી. ૧ ઢાળ ભવ કૂપરૂપ તે તર્યા, આગળે ભક્ત અનેક; ધન્ય ધન્ય એની ભગતિ, ધન્ય ધન્ય એહની ટેક. ૨ એવી ટેક જોઈએ આપણી, કરવા પ્રભુને પ્રસન્ન; જ્યાં સુધી ન રીઝે…

ભગવાન દ્વારા પોતાના પ્રભાવનું વર્ણન અને અર્જુનને યુદ્ધ માટે ઉત્સાહિત કરવો શ્રી ભગવાન બોલ્યા कालोऽस्मि लोकक्षयकृत्‌ प्रवृद्धो लोकान्‌ समाहर्तुमिह प्रवृत्त:।ऋतेऽपि त्वां न भविष्यन्ति सर्वे येऽवस्थिता: प्रत्यनीकेषु योधा:।।३२।। અર્થ : શ્રી ભગવાન કહે છે-હું લોકોનો ક્ષય-સંહાર કરનારો મહાબળવાન કાળ છું અને હાલ-અહીંઆ આ સર્વ લોકોનો સંહાર કરવા પ્રવર્તેલો છું. માટે જે…

ધન્યાશ્રી હંસધ્વજ સુત સુધનવા જેહજી, તેને અતિ શ્રીહરિમાં સનેહજી; દૃઢ હરિભક્ત અચળ વળી એહજી, અલ્પ દોષે આવ્યા તાતના ગુન્હામાં તેહજી. ૧ ઢાળ તેને તાતે તપાસ કઢાવી, નાખ્યો તપેલ તેલની માંઈ; શ્રીહરિના સ્મરણ થકી, વળી કાયા ન બળી કાંઈ. ૨ ત્યારે કહે તેલ તપ્યું નથી, કાં તો ઔષધિ છે એહ પાસ;…

અર્જુને ભગવાનનું વિશ્વરૂપ જોવું અને એમની સ્તુતિ કરવી અર્જુન બોલ્યા पश्यामि देवांस्तव देव देहे सर्वांस्तथा भूतविशेषसंधान्‌।ब्रह्माणमीशं कमलासनस्थमृषींश्च सर्वानुरगांश्च दिव्यान्‌।।१५।। અર્થ : અર્જુન કહે છે-હે પ્રકાશમૂર્તે ! હું આપના શરીરમાં સઘળા દેવોને તથા અનેક ભૂતોના સમુદાયોને તથા કમળરૂપ આસનમાં બેઠેલા બ્રહ્માને તથા શંકરને તથા સર્વ ઋષિઓને તેમજ દિવ્ય આકારવાળા સર્પોને હું…

ધન્યાશ્રી વળી કહું એક ભક્ત વિભીષણજી, ભજે હરિ કરી વિવેક વિચક્ષણજી; તેહ જાણી રાવણ કોપ્યો તતક્ષણજી, તેનું કોણ કરે રાક્ષસ રક્ષણજી. ૧ ઢાળ રાક્ષસ રાવણે લાત મારી, કાઢ્યા લંકાથી બા’ર; આવ્યા રામના સૈન્યમાં, ના’પ્યા ગરવા તે વાર. ૨ ત્યારે વિભીષણ કહે રખવાળને, જઈ કહો રામજીને વાત; ભક્ત તમારો નામ વિભીષણ,…

ધન્યાશ્રી વળી કહું એક રાજા અંબરીષજી, તેને ઘેર આવ્યા દુર્વાસા લઈ શિષ્યજી; ભોજન કરાવ્ય અમને નરેશજી, ત્યારે નૃપ કહે નાહી આવો મુનેશજી. ૦૧ ઢાળ મુનિ વે’લા તમે આવજો, આજ છે દ્વાદશીનો દન; નાવ્યા ટાણે જાણી નૃપે, કર્યું ઉદકપાન રાજન. ૨ વીતી વેળાએ મુનિ આવિયા, રાજા કેમ કર્યું તેં ભોજન; મને…

સંજય દ્વારા ધ્રુતરાષ્ટ્રને ઉદેશીને વિશ્વરૂપનું વર્ણન સંજય બોલ્યા एवमुक्त्वा ततो राजन्‌ महायोगेश्वरो हरि:।दर्शयामास पार्थाय परमं रूपमैश्वरम्‌।।९।। અર્થ : સંજય કહે છે કે-હે રાજન્મહાયોગેશ્વર અને સ્મરણમાત્રથી પાપને હરનારા ભગવાન શ્રીહરિએ આ પ્રમાણે કહીને તુરત જ પૃથાપુત્ર-અર્જુનને પરમ ઐશ્વર્યયુક્ત પોતાનું રૂપ બતાવ્યું. ।।૯।। ભગવાને કહ્યું કે, હું તને દિવ્યચક્ષુ આપું છું તેનાથી…

ધન્યાશ્રી વળી કહું એક રાજા અંબરીષજી, તેને ઘેર આવ્યા દુર્વાસા લઈ શિષ્યજી; ભોજન કરાવ્ય અમને નરેશજી, ત્યારે નૃપ કહે નાહી આવો મુનેશજી. ૦૧ ઢાળ મુનિ વે’લા તમે આવજો, આજ છે દ્વાદશીનો દન; નાવ્યા ટાણે જાણી નૃપે, કર્યું ઉદકપાન રાજન. ૨ વીતી વેળાએ મુનિ આવિયા, રાજા કેમ કર્યું તેં ભોજન; મને…