यज्ज्ञात्वा, मत्तो भवति, स्तब्धो भवति, आत्मारामो भवति ।।६।। જેને જાણીને મનુષ્ય મત્ત-ગાંડો બની જાય છે, સ્તબ્ધ થઈ જાય છે અને આત્મારામ થઈ જાય છે. ભક્તિ તો દરેકના હૃદયમાં છે જ પણ કોઈ દેહ ભક્ત છે, કોઈ પત્ની ભક્ત છે, કોઈ ધનનો ભક્ત છે એમ મનુષ્ય પોતાના હૃદયની ભક્તિ ક્યાંકને ક્યાક…